________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
પરિશિષ્ટ ]
[૧૨૧
ગા. ૯૩, પૃ. ૧૭૭, ગા. ૧૮૭, પૃ. ૩૭૩; શ્રી સમયસાર કળશ-ટીકા. પૃ. ૧૭. )
( ૯ ) સમસ્ત કર્મના પ્રલયનો દ્વૈતુભૂત શુદ્ધોપયોગ છે. (નિયમસાર અ. ૧૨, ઉત્થાનિકા પૃ. ૩૧૮.)
(૧૦) શુદ્ધોપયોગ વડે ભેદવાસનાની પ્રગટતાનો પ્રલય થાય છે, શુદ્ધોપયોગનો વિરોધી શુભ-અશુભ ઉપયોગ છે (પ્રવચનસાર ગા. ૯૧. પૃ. ૧૩૮. )
(૧૧) ‘પુરુષમેવ' – આત્મા જ અભેદનયે શુદ્ધનયનો વિષય હોવાથી, શુદ્ધાત્મસાધક હોવાથી અને શુદ્ધપરિણામ હોવાથી શુદ્ધ છે એમ જાણ. (સમયસાર ગા. ૧૪, જયસેનજી ટીકા. પૃ. ૩૮, નવી આવૃત્તિ.)
( ૧૨ ) શુદ્ઘનય કહો, આત્માની અનુભૂતિ કહો, આત્મા કહો–એ એક જ છે, જુદાં નથી (સમયસાર ગા. ૧૪, પૃ. ૩૯.)
(૧૩) નિશ્ચયથી મારો આત્મા જ સંવર છે. (સમયસાર ગા. ૨૭૭; નિયમસાર ગા. ૧૦૦, પૃ. ૧૯૨-૧૯૩, પૃ. ૪૨૦)
આ પ્રમાણે નવ તત્ત્વોનું સાચું સ્વરૂપ સમજવા માટે નિશ્ચય અને વ્યવહારનયનું યથાર્થ જ્ઞાન કરવું જોઈએ.
– (પરિશિષ્ટ પૂર્ણ )
૧. સંવર-નિર્જરાપૂર્વક મોક્ષ થાય છે.
૨. શુદ્ધાત્મસાધક નિર્જરા મોક્ષનું ખરું કારણ છે.
=
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com