________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
નિર્જરાનું લક્ષણ અને ભેદ]
[ ૧૦૧
નિર્જરાનું લક્ષણ અને ભેદ जहकालेण तवेण य भुत्तरसं कम्मपुग्गलं जेण। भावेण सडदि णेया तस्सडण चेदि णिज्जरा दुविधा।। ३६ ।।
यथाकालं तपसा च भूक्तरसं कर्मपुद्गलं येन। भावेन सडति ज्ञेया तत्सडनं चेति निर्जरा द्विविधा।। ३६ ।।
અન્વયાર્થ- (યથાવાર્ત) સમય આવ્યેથી () અને (તપસા) તપ વડે (મુpi) જેનું ફળ ભોગવાઈ ગયું છે એવા (વર્મપુનં) કર્મરૂપ પુદ્ગલ (પેન) જે (ભાવેન) ભાવથી (સતિ) ખરી જાય છે તેને ભાવ નિર્જરા (ત્તેયા) જાણવી (૨) અને (તત્સાહન) કર્મોનું ખરી જવું તે દ્રવ્યનિર્જરા છે (રૂતિ)-આ પ્રમાણે (નિર્ના) નિર્જરા (દ્વિવિધા) બે પ્રકારે છે.
ભાવાર્થ:- ૧. નિર્જરા - અખંડાનંદ શુદ્ધાત્મસ્વભાવના બળ વડે આંશિક શુદ્ધિની વૃદ્ધિ અને અશુદ્ધ (શુભાશુભ ) અવસ્થાની આંશિક હાનિ કરવી તે ભાવનિર્જરા છે; અને તે પ્રસંગે દ્રવ્યકર્મોનું સ્વયં-સ્વતઃ અંશે ખરી જવું તે વ્યનિર્જરા છે. (તેમાં જીવનો શુદ્ધભાવ નિમિત્તમાત્ર છે. )
* સર્વજ્ઞ વીતરાગ કથિત આગમમાં કહ્યો તેવો જ વ્યવહાર નિમિત્ત ભૂમિકાનુસાર હોવાનો નિયમ છે માટે તેને સહુચર કહેલ છે; પણ શ્વેતાંબર આદિ મત કથિત ગમે તેવા શ્રદ્ધાજ્ઞાન-ચારિત્ર લિંગનેશ હોય તેને સહુચર માનેલ નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com