________________
Version 001: remember to check htÎp://www.AtmaDharma.com for updates
૨૩૮ ]
વીતરાગવિજ્ઞાન ભાગ-૩
૫૮૨. સાતતત્ત્વની શ્રદ્ધા ક્યારે સાચી થાય ? શુદ્ઘનયવડે તેમાંથી શુદ્ધાત્માને તારવી લ્યે ત્યારે.
૫૮૩. જીવતત્ત્વ કોને કહેવાય?
જે સદાય ઉપયોગસ્વરૂપ છે તે જીવ છે. ૫૮૪. જીવતત્ત્વ જગતમાં કેટલા છે? ૫૮૫. તે જીવોના કેટલા ભેદ પડે છે?
અનંત.
ત્રણ, બહિરાત્મા, અંતરાત્મા ને પરમાત્મા. ૫૮૬. બહિરાત્મા કેટલા છે? .. અનંત. ૫૮૭. અંતરાત્મા કેટલા છે? ૫૮૮. પરમાત્મા કેટલા છે? ૫૮૯. બહિરાત્મા કોણ છે?
..... અસંખ્યાત. અનંત.
બહારમાં શરીરને આત્મા માનનારા બહિરાત્મા છે.
૫૯૦. અંતરાત્મા કોણ છે?
અંતરમાં દેહથી અંતરાત્મા છે.
૫૯૧. ૫૨માત્મા કોણ છે?
પરમ એવા સર્વજ્ઞપદને પામેલા આત્મા તે પરમાત્મા છે. ૫૯૨. પરમાત્માના કેટલા પ્રકાર?
ભિન્ન આત્માને જાણનારા
(૧) શરીરવાળા અરિહંત; (૨) શરીર વગરના સિદ્ધ. ૫૯૩. અરિહંત પરમાત્મા કેટલા છે? ..... લાખો. ૫૯૪. સિદ્ધ પરમાત્મા કેટલા છે?
અનંત.
૫૯૫. અજીવ તત્ત્વના કેટલા ભેદ છે?
પાંચ પુદ્ગલ, ધર્માસ્તિ, અધર્માસ્તિ, આકાશ, કાળ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com