SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates વીતરાગવિજ્ઞાન ભાગ-૩] | [ ૨૩૧ ૫૦૭. અરિહંતના આત્માને ખરેખર ઓળખે તો શું થાય? પોતાના આત્માનું સાચું સ્વરૂપ ઓળખાય, એટલે દર્શનમોહનો નાશ થઈને સમ્યગ્દર્શન પ્રગટે. ૫૦૮. અરિહંત પ્રભુના દ્રવ્ય-ગુણ-પર્યાય કેવાં છે? એ ત્રણે ચેતનમય છે. ૫૦૯. તેમાં ક્યાંય જરાય રાગ છે? ... ના. પ૧૦. એમ ઓળખતાં શું થાય? પોતામાં ચેતન અને રાગની જુદાઈનો અનુભવ થાય. ૫૧૧. પોતાના શુદ્ધઆત્માની ઓળખાણ, અને અરિહંતદેવની ઓળખાણ- તેમાં પહેલું કોણ? –બંને સાથે થાય છે. ૫૧૨. તે ઓળખાણ ક્યારે થઈ ? જ્ઞાનપર્યાય અંતરમાં વળી ત્યારે. પ૧૩. રાગવડ મોક્ષમાર્ગ શરૂ થાય? ના, આત્માના અનુભવ વડે જ મોક્ષમાર્ગ શરૂ થાય. પ૧૪. ચૈતન્યપ્રભુને લક્ષમાં લેતાં શું થયું? આત્મામાં આનંદસહિત કેવળજ્ઞાનના અંકૂરા ફૂટ્યા. પ૧૫. શુભરાગમાંથી જ્ઞાનનો અંકૂર આવે? – ના. પ૧૬, આનંદનો માર્ગ ક્યો છે? આતમરામ નિજ પદમાં રમે તે આનંદનો માર્ગ છે. Please inform us of any errors on [email protected]
SR No.008228
Book TitleDhhadhala Pravachana 3
Original Sutra AuthorN/A
AuthorDaulatram Kasliwal, Kanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1972
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy