SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check htÎp://www.AtmaDharma.com for updates વીતરાગવિજ્ઞાન - પ્રશ્નોત્તરી (ત્રીજી ઢાળ ) આ પહેલાંનાં બે પુસ્તકોમાં છઢાળાનાં બે અધ્યાયનાં પ્રવચનોમાંથી દોહન કરીને ૪૪૦ પ્રશ્ન-ઉત્તર આપવામાં આવ્યા છે. અહીં આ ત્રીજી ઢાળ ઉપરનાં પ્રવચનોમાંથી ૩૫૪ પ્રશ્ન-ઉત્તર આપવામાં આવ્યા છે. ટૂંકી ભાષા અને સરળ શૈલીના આ પ્રશ્નોત્તર સૌને ગમ્યા છે, અને છઠ્ઠઢાળાના વિશેષ અભ્યાસમાં ઉપયોગી થયા છે. *પ્રશ્ન:- બીજી ઢાળના અંતમાં શું ભલામણ કરી છે? * ઉત્ત૨:- ‘હું જીવ ! હવે તું આત્મહિતના પંથમાં લાગ.' ૪૪૧. જીવના હિતનો પંથ શું છે? સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્યકચારિત્ર. ૪૪૨. જીવને દુઃખનું કારણ શું છે? મિથ્યાદર્શન-મિથ્યાજ્ઞાન-મિથ્યાચારિત્ર. ૪૪૩. સુખ કોને કહેવાય ? જેમાં આકુળતા ન હોય તેને. ૪૪૪. એવું સુખ ક્યાં હોય ? જીવની મોક્ષદશામાં પૂરું સુખ હોય. Please inform us of any errors on [email protected]
SR No.008228
Book TitleDhhadhala Pravachana 3
Original Sutra AuthorN/A
AuthorDaulatram Kasliwal, Kanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1972
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy