SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check htÎp://www.AtmaDharma.com for updates ૧૬૨ ] [વીતરાગવિજ્ઞાન ભાગ-૩ શંકાદિક આઠદોષ, આઠમદ, છઅનાયતન તથા ત્રણ મૂઢતા-આ પ્રમાણે પચ્ચીસદોષને છોડીને, નિઃશંકતાદિ આઠ ગુણ સહિત સમ્યગ્દર્શનને હૈ જીવો તમે ભક્તિપૂર્વક ધારણ કરો; તે મોક્ષનું મૂળ છે. સમ્યગ્દષ્ટિને પોતાના અચિંત્ય ચૈતન્યવૈભવ પાસે જગતમાં બીજા કોઈની મહત્તા ભાસતી નથી, તેથી તેને ક્યાંય મદ હોતો નથી, એ રીતે તેને આઠમદનો અભાવ હોય છે, તેનું અહીં વર્ણન કરે છે F ૧-૨. કૂળમદ તથા જાતિમદ પિતાના પક્ષને કૂળ, અને માતાના પક્ષને જાતિ કહેવાય છે, પણ માતા-પિતા એ તો જડ શરીરનો સંબંધ છે, તેની મોટાઈનાં અભિમાન શાં? હું તો શરીરથી જાદો ચૈતન્યમૂર્તિ છું, માતા-પિતાને કારણે કાંઈ મારી મોટાઈ નથી. માતા કોઈ મોટા ઘરની હોય કે પિતા કોઈ મોટા રાજા-મહારાજા હોય તેને કારણે ધર્મી પોતાની મોટાઈ માનતા નથી, એટલે તેને જાતિમદ કે કૂળમદ હોતો નથી. અરે, અમારી જિત તો ચૈતન્યજાતિ છે, દેહની જાતિ અમારી છે જ નહીં, પછી તેનો મદ કેવો? હું જ્ઞાનસ્વરૂપ છું; જ્ઞાનસ્વરૂપ મારા આત્માને કોઈએ ઉપજાવ્યો નથી, પછી મારે જાતિ-કૂળ કેવા ? ચૈતન્ય મારી જાતિ, અને જ્ઞાનદર્શનસ્વભાવ જ મારું કૂળ છે. આરીતે ધર્મીને પિતા કે પુત્રાદિ કોઈ મહાન હોય તો તેનું અભિમાન થતું નથી; તેમજ પિતા વગેરે દરિદ્ર હોય તો તેથી Please inform us of any errors on [email protected]
SR No.008228
Book TitleDhhadhala Pravachana 3
Original Sutra AuthorN/A
AuthorDaulatram Kasliwal, Kanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1972
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy