________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૬]
[વીતરાગવિજ્ઞાન ભાગ-૩ મોક્ષમાર્ગ પ્રત્યેનો ઉત્સાહ સર્વજ્ઞદેવ અને તેમણે કહેલાં તત્ત્વોમાં દઢ વિશ્વાસરૂપ આસ્તિકતા, તથા સંસારના દુઃખી જીવો (પોતે તેમજ પર) તે દુઃખથી છૂટે ને મોક્ષસુખ પામે એવા વિચારરૂપ અનુકંપા, આવા પરિણામ સહેજે હોય છે; તેથી ઉપદેશમાં એમ કહ્યું કે તે સવેગાદિકમાં ચિત્તને જોડો.
હવે ગુણદોષના કથનમાં પ્રથમ સમ્યકત્વનાં આઠ ગુણ કહે છે, ને પછી પચ્ચીસ દોષ કહેશે.
અહા, અંદરમાં ચૈતન્યનું મથન કરતાં કરતાં વિકલ્પ છૂટીને જ્યાં નિર્વિકલ્પઅનુભૂતિ થાય ને ચૈતન્યપ્રભુ સાક્ષાત્ દેખાય-તે વખતના અમારા આનંદ પાસે આ જગતના કોઈ સુખની શી ગણતરી છે!
Please inform us of any errors on rajesh@AtmaDharma.com