________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીતરાગવિજ્ઞાન ભાગ-૩]
[૧૧૫ તપનું એવું સ્વરૂપ નથી. તપ તે તો ચૈતન્યની દશા છે, તે કાંઈ શરીરમાં રહેતો નથી. સંવર-નિર્જરાનું ખરું સ્વરૂપ
ઓળખે તો આવા તપનું સાચું સ્વરૂપ ઓળખાય. તે માટે સમ્યગ્દષ્ટિને સાત તત્ત્વની ઓળખાણ કેવી હોય તેનું આ વર્ણન ચાલે છે. તેમાં છ તત્ત્વનું વર્ણન કર્યું હવે સાતમું મોક્ષતત્ત્વ કહેશે. ૯ાા
જ્ઞાનસ્વરૂપે આત્મા ગા... સુખ ચાહે તો અંદર જા. આત્મભાવ તો ગમે ગમે, નિજ આનંદમાં રમે રમે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com