SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૦] [ વીતરાગવિજ્ઞાન ભાગ-૩ દુઃખરૂપ જ છે, તે કદી સુખના કારણે થતાં નથી; આ રીતે જ્ઞાનને અને રાગને તદ્દન ભિન્નપણું છે. શ્રી કુંદકુંદસ્વામી કહે છે કે આ સર્વ જીવનિબદ્ધ અધ્રુવ શરણહીન અનિત્ય છે; એ દુઃખ, દુઃખફળ જાણીને એનાથી જીવ પાછો વળે. (સમયસાર ગાથા ૭૪) જીવ-અજીવના ભેદજ્ઞાનવડે, એટલે કે સાત તત્ત્વના યથાર્થ જ્ઞાનવડે જીવ આસ્રવોથી પાછો વળે છે ને જ્ઞાનસ્વભાવમાં એકાગ્રતારૂપ સંવરદશાને ધારણ કરે છે. તેથી વીતરાગ ભેદજ્ઞાન વારંવાર ઘૂંટવા જેવું છે. * આત્માને સુખરૂપ કે દુઃખરૂપ કોણ થાય? * કે આત્મામાં જે હોય તે; * આત્મામાં જે હોય જ નહિ તે સુખ-દુખનું કારણ ન થાય; * જેમકે સસલાનું શીંગડું છે જ નહિ તો તે કોઈને લાગતું નથી; * તેમ આત્મામાં કર્મ છે જ નહિ તો તે આત્મામાં કાંઈ કરતા નથી. * આત્મામાં આનંદસ્વભાવનું અસ્તિત્વ છે, તેના અવલંબને સુખની ઉત્પત્તિ છે. * સ્વભાવને ભૂલીને આત્મા રાગાદિરૂપ પરિણમે તેમાં આકુળતારૂપ દુ:ખ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008228
Book TitleDhhadhala Pravachana 3
Original Sutra AuthorN/A
AuthorDaulatram Kasliwal, Kanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1972
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy