________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૨
બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
આવવાથી, મહિમા આવવાથી લખાઈ જાય છે.
આસો વદ અમાસથી કારતક વદ એકમ સુધી ભગવાન વારંવાર યાદ આવવાથી, અપૂર્વ દર્શન થવાથી ઉલ્લાસ આવતાં લખાય જાય છે.
એ ભગવાન જુદા, ભગવાનની વાણી જીદી; ભગવાનની વિભૂતિ, રત્નની અનેક વસ્તુઓથી ભરપૂર સમવસરણ બધું જુદું દિવ્ય આશ્ચર્યકારી અદ્દભુત છે. આ જીવે પૂર્વે દેવાભાઈના ભવમાં બધું જોયેલું છે તેથી યાદ આવ્યા કરે છે. વિશેષ વિસ્તાર જણાતો નથી.
૫૨મ ઉપકારી કહાનગુરુદેવને પરમ ભક્તિથી નમસ્કાર
શ્રી કહાનગુરુદેવનો પરમ પ્રતાપ છે. આ બધું આપના પ્રતાપે છે માટે આપનું છે. અંદરમાં આ બધી વાત ઘોળાતી હોવાથી જે આવ્યું તે લખાઈ ગયું છે. વિશેષ વિસ્તાર જણાતો નથી. આ વિષે અંદર રહેવાની ભાવના છે.
**
ભરતક્ષેત્રમાં અમૃત વર્ષા વ૨સાવનાર અપૂર્વ શ્રુતસમુદ્રધારી ગુરુદેવને નમસ્કા૨ ૨૦૨૭, આસો સુદ એકમની સાંજે આવેલું સ્મરણ આપનો ( ગુરુદેવનો ) પ્રશ્ન આવતાં આવેલું સ્મરણ ૨૦૨૩ની સાલમાં આ જાતનું સામાન્ય સ્મરણ આવ્યું
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk