SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૭ આત્મજ્યોતિ નિર્જરે છે એમ....થોડી આવે છે થોડી નથી આવતી-થોડી કર્મની પ્રકૃત્તિ આવે છે થોડી કર્મની પ્રકૃત્તિ નથી આવતી કેમકે તીર્થંકરનામાનામ પ્રવૃત્તિ ક્યાં આવે છે? નથી આવતી મિથ્યાષ્ટિ ને! એવી રીતે...વિસ્તાર કર્યો. આ નવ તત્ત્વો ભૂતાર્થ ને સત્યાર્થ છે. એટલે જીવ અને અજીવની એકત્વબુદ્ધિથી...નવનાં ભેદો પ્રગટ થાય છે...પછી જ્યારે એનું ભેદજ્ઞાન થાય..... ત્યારે એ નવ તત્ત્વો જીવથી ભિન્ન છે એવું ભાન પણ થાય છે. ત્યાં સુધી એકત્વ છે. જીવ અને પુદ્ગલની એકત્વબુદ્ધિથી નવ તત્ત્વો ઊભાં થાય...એ નવ તત્ત્વોથી આત્મા ભિન્ન છે એમ તો જાણતો નથી મિથ્યાષ્ટિ, એટલે એકત્વ થઈ ગયું કે નહીં? જીવવસ્તુ નવ તત્ત્વરૂપે પરિણમી ગઈ એમ ! આટલી વાત કરી (અજ્ઞાનની) “બાહ્યસ્થૂલ દષ્ટિમાં' (શ્રોતા ) ઉસકો વ્યવહાર દષ્ટિ નહીં કહુ સકતે? (ઉત્તર) ના, વ્યવહારનય નહીં હૈ.ઈધર જો કહા હૈ ન પહલા પારા મેં (શૂમેં ) વો મિથ્યાટિકા (સ્વરૂપકા) કથન અને..જુઓ અભેદ-ઉપચારથી છે, એ અભદઉપચારથી..એ નિમિત્તે કહ્યું....ઈ અભેદઉપચારથી એટલે શું? ઈ આ, મિથ્યાષ્ટિનું અભેદ-ઉપચાર શબ્દ વાપર્યો ને! અભેદ થઈ ગયો એવો શબ્દ વાપર્યો નથી...તો એની અંદરથી-અભેદ-ઉપચારમાંથી, ઈ અભેદ-ઉપચારને નિમિત્ત ક્યારે કહેવાય? કે શુદ્ધ આત્મા એમાંથી તારવીને જુદો કાઢે (–અનુભવે) તો એને નિમિત્ત કહેવાય, પણ શુદ્ધઆત્માને કાઢે નહીં અને નવ તત્ત્વરૂપે પરિણમ્યો આત્મા એને જ ઉપાદેય માને તો તો મિથ્યાત્વ છે, તો નિમિત્તેય ન કહેવાય. સમ્યક્દર્શન થાય પછી નિમિત્ત કહેવાય-સુવર્ણપાષાણમાંથી સોનું કાઢે, ત્યારે સુવર્ણપાષાણને નિમિત્તનો ઉપચાર આવે. ( સુવર્ણ-પાષાણમાંથી) સુવર્ણ કાઢે નહીં તો? એ સુવર્ણપાષાણને નિમિત્તનો ઉપચારેય આવે નહીં. એમ અનંતકાળથી નવ તત્ત્વરૂપે અભેદ-ઉપચારથી આત્મા પરિણમ્યો છે..એ તો મિથ્યાત્વ છે. મિથ્યાત્વ હોવા છતાં પણ...એ નવ તત્ત્વ, સમ્યકનો હેતુ થાય છે....જો એમાંથી (એક જ્ઞાયકભાવ) કાઢે તો !...કાઢે તો હેતુ કહેવાય. દેશનાલબ્ધિ સાંભળી સમ્યકદર્શન પ્રગટ થયું.હવે સમ્યકદર્શન પ્રગટ થયા પછી (એ) દેશનાલબ્ધિને નિમિત્ત કહેવાય.ભૂતનૈગમનયે. નવ તત્ત્વના લક્ષ, સમ્યક્દર્શન ન થાય...અને નવ તત્ત્વને ઊડાડે તો પણ સમ્યફદર્શન ન થાય..કેમકે નવમાં (નવ તત્ત્વોમાં) આત્મા છુપાએલો છે. મોસંબીમાં રસ છે, મોસંબી હેય નથી. મોસંબી હેય નથી ભાઈ ? કેમકે મોસંબી તો જ્ઞય છે. મોસંબી હેય પણ નથી ને ઉપાદેય પણ નથી તે તો ય છે. હું? તેમ આ જે અભેદ-ઉપચાર કહ્યો એ જ્ઞય છે. (શ્રોતા:) એમાંથી ધ્યેય કાઢવું જોઈએ. (ઉત્તર) હા, એમાંથી ધ્યેય (-ઉપાદેય) કાઢવું જોઈએ. ઈ....જે શેય કહ્યું છે...પ્રમાણનું દ્રવ્ય-આખું (દ્રવ્ય-પર્યાયસ્વરૂપ), પ્રમાણનો વિષય છે ને “એમાંથી શુદ્ધનિશ્ચયનય કાઢે તો તે જિનવચનમાં એ કુશળ છે” -અભેદઉપચારમાંથી Please inform us of any errors on [email protected]
SR No.008214
Book TitleAtmajyoti
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2001
Total Pages347
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy