________________
૧૩
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મજ્યોતિ ભાવસંવર અને જૂનાં કર્મ રોકાય જવા એનું નામ દ્રવ્યસંવર અને નિર્જરામાં શુદ્ધિની વૃદ્ધિ તે ભાવનિર્જરા અને જૂનાં કર્મનું ખરવું એ દ્રવ્યનિર્જરા, એમાં જૂનાં કર્મનો સંબંધ છે...ત્રણેમાં પણ પુણ્ય-પાપ, આસ્રવ-બંધમાં પણ જૂનાં છે, નવાં નહીં...નવાં એનાંથી બંધાય છે એમ લાઈન નથી અહીં...નવામાં એ નિમિત્ત થતું નથી...જૂનાં આને નિમિત્ત થાય છે. આત્મા નિમિત્ત થતો નથી માટે જૂનાં (કર્મ) નિમિત્ત થાય છે.
આત્મા....એનું ઉપાદાન કારણ તો નથી..અને નિમિત્તકારણ પણ નથી. આન્સવનું નિમિત્ત કારણ આત્મા નથી. આમ્રવનું ઉપાદાન કારણ ક્ષણિક ઉપાદાન પર્યાય અશુદ્ધ, અને નિમિત્ત કારણ જૂનાં કર્મનો ઉદય (હોય છે.) આસ્રવ થાય માટે નવાં કર્મનો બંધ થાય એમ હવે નથી રહ્યું.-આખા સંસારનો છેદ થઈ ગયો, દષ્ટિપ્રધાન કથન છે આ.
આ ચરણાનુયોગને કરણાનુયોગની લાઈન નથી, (આ તો) દ્રવ્યાનુયોગની લાઈન છે. જૂના કર્મની હારે સંબંધ છે એ બધાનો....(પુણ્ય-પાપ-આસવ-બંધનો) જે આપણે ગજજાબહેનને કહ્યું 'તું એ વાત જ આવી.
શ્રોતા: નૈમિત્તિક હૈ નિમિત્ત નહીં હૈ
ઉત્તર: હા, નિમિત્ત નહીં હૈ..નૈમિત્તિક હૈ. જૂનાં કર્મ નિમિત્ત, આંહી (જીવમાં) ભાવ થાય એ નૈમિત્તિક...પણ નિમિત્ત નામ નથી એનું હવે.
શ્રોતાઃ ક્યોંકિ ઉસે ભૂતાર્થસે જાના હૈ ન હોને યોગ્ય હોતા હૈ ઔર વો પરિણામ મેરે સે હોતા હૈ ઐસા લગે તો વો પરિણામ નિમિત્ત હોતા હૈ નયે કર્મ બંધનમેં. પરંતુ પર્યાયદષ્ટિ તો છૂટ ગઈ છે, કે મેરે સે તો હોતા નહીં.
ઉત્તરઃ ઉસકા સ્વામી-કર્તા મેં નહીં હૈં. શ્રોતા. સ્વામી નહીં હું તો ભી વો પરિણામ તો હોતા હૈ! ઉત્તરઃ પરિણામ હોતા હૈ. શ્રોતાઃ ઇસલિએ મેં કર્તા નહીં હૂં વો તો કર્મકા કાર્ય હૈ મેરા-આત્માકા કાર્ય નહીં હૈ
ઉત્તર: મેરા આત્માકા કાર્ય નહીં હૈ...થોડા આસ્રવ ઉત્પન્ન હોકર ચલે જાતા હૈ અહી અસ્થિરતાની વાત નથી...દષ્ટિપ્રધાનની વાત છે.
શ્રોતા: દષ્ટિપ્રધાન કી બાત હૈ! ઉત્તરઃ આંહી ભૂતાર્થનયથી જાણ તું ઈ શબ્દ (વજની) છે ભૂતાર્થનથી.. શ્રોતા: સાહેબ, ભૂતાર્થનથી જાણે તો રાગનો પ્રશ્ન રહેતો જ નથી.
ઉત્તરઃ નહીંતર તો રાગની પરંપરા ચાલુ જ રહે. સમ્યક્દર્શન થયા પછી સંસારની પરંપરા કપાય ગઈ હવે સમ્યદૃષ્ટિને કર્મનો બંધ થતો જ નથી. એ આવે છે ને ઈ આ સમ્યક્દષ્ટિ થયા પછી નવો....કર્મનો બંધ એને થતો જ નથી આહા..! કેમ કે મિથ્યા અભિપ્રાયપૂર્વકનો આસ્રવ નથી હવે એને..
શ્રોતા: આસ્રવમાં એકત્વ નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com