________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવના : ૨૬
આત્માની ત્રણ દશાઓ ( ઉપયોગ પણ આત્મા ત્રિકાળ
હું 275
A ચિત્મા -અંતરાત્મ
વિવિક્ત આત્માનું સ્વરૂપ કહેવાની પ્રતિજ્ઞા કરી, ત્યાં પ્રશ્ન ઊઠે છે કે આત્મા કેટલા પ્રકારના છે? અને તેમાંથી કેવો આત્મા ઉપાદેય છે ને કેવો આત્મા હોય છે? આત્માના કેટલા પ્રકાર છે કે જેમાંથી આપ પરથી વિભક્ત શુદ્ધ આત્માને જ ઉપાદેય તરીકે બતાવવા માંગો છો?–એવી આશંકાના ઉત્તરરૂપ ચોથો શ્લોક કહે છે:
बाहरन्तः परश्चेति त्रिधात्मा सर्वदेहिषु।
उपायेत्तत्र परमं मध्योपायाबहिस्त्यजेत्।।४।। સર્વે જીવોમાં બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા એમ ત્રણ પ્રકારના આત્મા છે, તેમાંથી અંતરાત્મારૂપ ઉપાય વડે પરમાત્મપણું ઉપાદેય કરવું અને બહિરાત્મપણું તજવું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com