________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪
આ ગ્રંથનો ગુજરાતી અનુવાદ પ્રથમ જ શ્રી અમરેલી નિવાસી ભાઈ અમૃતલાલ ઝાટકીયાએ કરી આપેલ છે, તે બદલ તેમનો આભાર માનીએ છીએ. તેમજ રાધેશ્યામ પ્રિન્ટીંગ પ્રેસના માલિક શ્રી રજનીકાન્ત પટેલે ગ્રંથનું સુંદર છાપકામ ઝડપથી કરી આપેલ છે તે માટે તેમનો પણ આભાર માનીએ છીએ.
જે જે મુમુક્ષુઓએ ગ્રંથની કિંમત ઘટાડવા ૨મો આપેલ છે. તેની સાભાર નામાવલિ અન્યત્ર આપેલ છે. ટ્રસ્ટ તરફથી પડતર કિંમતના ૭૫% મુલ્ય નક્કી કરવામાં આવેલ છે. તેમાં ઘટાડેલી કિંમતમાં ૩૦% ડીસ્કાઉન્ટ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ તરફથી આપવામાં આવતા વધુ ઘટાડેલી કિંમતથી વધુમાં વધુ મુમુક્ષુઓ લાભ લઈ શકે તે હેતુ બદલ શ્રી દિ. જૈન સ્વા. મં. ટ્રસ્ટના આભારી છીએ.
અંતમાં આવા અધ્યાત્મગ્રંથનો આત્મલક્ષે મુમુક્ષુઓ સ્વાધ્યાય કરી નિજ હિત સત્ત્વરે સાધો તેવી ભાવના સાથે.....
તા. ૨૨ જુન ૧૯૭૭
ટ્રસ્ટીગણ
શ્રી વીતરાગ સત્ સાહિત્ય પ્રસા૨ક ટ્ર સ્ટ
ભાવનગર.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com