________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
યથા સ્થિતિવાદ
૧૫ છે તેવી શાશ્વત સ્થિતિ છે. જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ આકાશ, કાલ એ છએ દ્રવ્યો-સદા શાશ્વત છએ દ્રવ્યો –પોતપોતાના જેવા ગુણો તે વડે, પોતપોતાના જેવા જેવા પર્યાયો તે વડે શાશ્વત સ્થિતિથી સ્થિતિ છે, પોતપોતાની ભિન્ન ભિન્ન સત્તાથી પોતપોતાની જેવી જેવી સ્થિતિ છે તેવી તેવી સ્થિતિ ક્યારેય ચલિત થતાં નથી, સદા જેવા ને એવા જ રહે, તેનું નામ “યથાસ્થિતિભાવ” કહેવાય છે. આવું યથાસ્થિતિભાવનું કથન પણ દ્વાદશાંગમાં ચાલે છે.
Tો ઈતિ યથા સ્થિતિવાદ |
Please inform us of any errors on rajesh@AtmaDharma.com