________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
- ગુરુ અધિકાર
वियरायं वियरायं, जियस्स णिय ससरुओ वियरायं । मुहु मुहु गणदि वियरायं सो गुरुपयं भासदि सया ।।२।। वीतरागं वीतरागं जीवस्य निजस्वस्वरूपो वीतरागं । मुहुर्मुहुर्गुणनाति वीतरागं, स गुरुपदं भासति सदा ।।२।। वीतरागं वीतरागं जीवस्य निजस्वरूपो वीतरागं मुहुर्मुहुर्गुणनाति पुरुष गुरुपदं स्थानं भासति शोभते कथयति स सदा ।
અર્થ- જીવનું નિજસ્વરૂપ જે છે તે વીતરાગ છે એમ વારંવાર જે કહું તે જ ગુરુપદવીએ સદા શોભે છે, (તેને જ ગુરુની પદવી સદા શોભે
છે).
ભાવાર્થ- જેઓ અઠ્ઠાવીશ મૂલગુણ, બાવીશ પરિષહ, પંચાચાર આદિથી માંડીને બિરાજમાન છે, જેમને પરમાણુમાત્ર બાહ્યપરિગ્રહ નથી અને અંતરંગમાં પણ પરમાણુમાત્ર પરિગ્રહની ઈચ્છા નથી, જેઓ અનેક ઉદાસીન ભાવસહિત બિરાજમાન છે અને જે નિન્જાતિરૂપનું સાધન કરે છે, સાવધાન થઈને સમાધિમાં વ્યાપ્ત થાય છે (લીન થાય છે), જેણે સંસારથી ઉપરાંવટા (ઉદાસીન, પરોગમુખ) પરિણામ કર્યા છે એવા જે જૈનના સાધુ છે, તેઓ મનને સ્થિર કરીને પોતાને તો વીતરાગરૂપ અનુભવે છે અને જ્યારે તેઓ કોઈને ઉપદેશ પણ આપે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com