________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
છે તેમાં લખે છે કે, શ્રી કુંદકુંદાચાર્ય આત્મસ્વરૂપમાં બહુ જ સ્થિત હતા.
“વિચરશું કવ મહત્ પુરુષને પંથ જો” તેમાં પ્રથમ અરિહંત પ્રભુ સર્વજ્ઞદેવ છે તે મહત્ પુરુષ છે; તથા બીજા મહત્ પુરુષ આચાર્ય સાધુવર્ય મુનિવર છે. સંસારની નાત જાત છોડીને સંતો મુનિવરોની ચૈતન્ય જાત સાધક અવસ્થામાં (આત્મસ્થ સ્થિતિમાં) વર્તવું તે છે. તેથી સાધક ધર્માત્મા એવા મહામુનિઓના માર્ગે જ્યારે વિચરશું? અણગાર ભગવંતના પંથે ક્યારે વિચરશે ? એવી ભાવના ભાવે છે. એ પ્રમાણે પહેલી ગાથામાં કહ્યું કે “અપૂર્વ અવસર એવો કયારે આવશે.” (ટૂંકામાં પતાવવું પડે છે કેમકે વિહારનો વખત પૂરો થવા આવ્યો છે પણ બધાનો આગ્રહ ઘણો હોવાથી સ્વાધ્યાય રૂપે લેવાય છે.૧.
સર્વ ભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી,
માત્ર દેહ તે સંયમહેતુ હોય જો; અન્ય કારણે અન્ય કશું કર્ભે નહીં, દેહે પણ કિંચિત્ મૂછ નવ હોય જો.
અપૂર્વજો ૧ાા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com