________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૮૬]
[ શ્રી અનુભવ પ્રકાશ ભાન મટાડી, સ્વરસ કરવો. પરની દષ્ટિ કરીને દુઃખનું સેવન અનાદિથી કર્યું છે, તેથી જન્માદિ દુઃખો થયાં, પણ હવે નરભવ પામી સત્સંગથી તત્ત્વવિચારનો કાળ મળ્યો છે તો હવે સ્વભાવદષ્ટિ કરવી યોગ્ય છે. સત્સંગથી નરભવમાં તત્ત્વવિચાર કરીને, ભવની બાધાને ટાળવી જોઈએ. અનાદિ ભવસંતાનની બાધા કરવાવાળો જે પરભાવ-તેને પછી તે સેવતો નથી. જેનાથી અખંડિત, અનાકુળ, અવિનાશી, અનુપમ અને અતુલ દશારૂપ થવાય એ જ ભાવને જ્ઞાની સેવે છે અને એ જ ભાવ સેવવા યોગ્ય છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com