________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩૦]
[ શ્રી અનુભવ પ્રકાશ માટે પર્યાય દ્રવ્યમાં નથી એમ કહી દીધું છે. પર્યાયના આશ્રયે સમ્યગ્દર્શન થાય નહિ, એકરૂપ સામાન્ય દ્રવ્યના આશ્રયે સમ્યગ્દર્શન થાય છે એમ બતાવવું છે. આમ શાસ્ત્રને બરાબર સમજે તો શ્રદ્ધાનું ફળ આવે ને તો શાસ્ત્રને સમ્યક અવગાહન કર્યું કહેવાય; માટે શાસ્ત્રનું સમ્યક અવગાહન સાધક છે, શ્રદ્ધા ગુણજ્ઞપણું સાધ્ય છે.
OOO
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com