________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
3' ખારી. ઉં.દ.
જેમની મંગલ છાયામાં આ પુસ્તક તૈયાર થયું છે, મુમુક્ષુ-હૃદયમાં જેઓ સદાય જ્ઞાનવૈરાગ્યનું સીંચન કરે છે, જેમનો સત્સંગ જીવને આત્મહિતની ઉત્તમ પ્રેરણા આપે છે, અને જેમણે આ બાળકને મંગલ-આશીષ આપ્યા છે એવા મંગલકારી ગુરુદેવને નમસ્કાર હો
-હરિ.
F
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com