________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અ. મું. તે क्षणिकमिदमिहैक : कल्पयित्वात्मतत्त्वं निजमनसि विधत्ते कर्तृ भोक्रेविभेदम्। अपहरति विमोहं तस्य नित्यामृतौ चै : स्वयमयमभिषिचन् चित्चमत्कार एव।।
આ જગતમાં કોઈ એક (ક્ષણિકવાદી) તો આ આત્મતત્વને ક્ષણિક કલ્પીને પોતાના મનમાં કર્તા અને ભોક્તાનો ભેદ કરે છે; પરંતુ આ ચૂત ચમત્કાર પોતે જ નિત્યતારૂપ અમૃતના ઓઘ વડે અભિસિંચન કરતો થકો તેના વિમોહને દૂર કરે છે.
(અમુતચંદ્રસૂરિ)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com