________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
તત્ત્વચર્ચા અને મુનિદર્શન : ૯
(બધાં બાળકો મુનિરાજની નજીક જઈને નમસ્કાર કરે છે અને સ્તુતિ બોલે છે.) ધન્ય મુનીશ્વર આતમહિતમે છોડ દિયા પરિવાર... કિ
તુમને છોડા સબ ઘરબાર... ધન છોડા વૈભવ સબ છોડા... સમજા જગત અસાર.. કિ
તુમને છોડા સબ સંસાર... હોય દિગંબર વનમેં વિચરતે, નિશ્ચલ હોય ધ્યાન જબ ધરતે, નિજ પદકે આનંદમેં ઝૂલતે,
ઉપશમરસકી ધાર બરસતે.. આત્મ સ્વરૂપમેં ઝૂલતે કરતે નિજ આતમ ઉદ્ધાર...કિ
તુમને છોડા સબ સંસાર... ધન્ય મુનીશ્વર આતમ હિતમેં છોડ દિયા પરિવાર...કિ
તુમને છોડા સબ ઘરબાર. નિકલંક : ભાઈ, ચાલો આપણે ગામમાં જઇને સંઘમાં
| મુનિરાજના સમાચાર જલદી જલદી પહોંચાડીએ. અકલંક : હું ચાલો. બધા સાથે : બોલિયે વીતરાગી મુનિ ભગવાનકી જય.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com