SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૨] બ્રહ્મચર્ય-પ્રતિજ્ઞા [ શાસ્મસભા ચાલે છે, તેમાં અકલંક-નિકલંકના પિતાજી પુરુષોત્તમ શેઠ નિયમસાર ગાથા ૯૦ વાંચે છે; આઠદસ શ્રોતાજનો સાંભળે છે.] પુરુષોત્તમ શેઠ : મિથ્યાત્વ-આદિક ભાવને ચિરકાળ ભાવ્યા છે જીવે, સમ્યકત્વ-આદિક ભાવ રે! ભાવ્યા નથી પૂર્વે જીવે. અહા ! આચાર્ય ભગવાન કહે કે આત્મસ્વરૂપની સન્મુખ થઈને શુદ્ધ રત્નત્રયની ભાવના જીવે પૂર્વે કદી ભાવી નથી; અનંતકાળથી મિથ્યાત્વાદિ ભાવોને જ જીવે ભાવ્યા છે, તેથી જ તે સંસાર-પરિભ્રમજ્ઞ કરી રહ્યો છે. આ જગતમાં તે મુનિવરો જ પરમસુખી છે કે જેઓ ચૈતન્યસ્વરૂપમાં મગ્ન થઈને રત્નત્રયને ભાવી રહ્યા છે. અહા ! એવા મુનિવરોનાં દર્શન થાય તે જીવન પણ ધન્ય છે... (અકુ-નિકુ હર્ષપૂર્વક આવીને કહે છે.) અકુ-નિકુ : પિતાજી, પિતાજી! આપણી નગરીના ઉદ્યાનમાં ચિત્રગુપ્ત મુનિરાજ પધાર્યા છે, તેમનાં દર્શનથી અમને ઘણો આનંદ થયો છે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008205
Book TitleAkalanknikalank
Original Sutra AuthorN/A
AuthorHarilal Jain
PublisherZZZ Unknown
Publication Year1971
Total Pages87
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size850 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy