________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાર્થ વચનિકા : ૧૬૯ મોક્ષમાર્ગ શું અને બંધમાર્ગ શું, એ બંને માર્ગ આમાં સ્પષ્ટ જાદા ઓળખાવ્યા છે, તે પ્રમાણે સમજતાં સમ્યગ્દર્શન થાય ને સ્વાશ્રિત અધ્યાત્મપદ્ધત્તિ પ્રગટે, એટલે કે મોક્ષમાર્ગ શરૂ થાય, એ જ અપૂર્વ કલ્યાણ છે.
આ વચનિકાના પરમાર્થભાવો સમજીને જીવો આવું
અપૂર્વ કલ્યાણ પ્રાપ્ત કરો.
આ રીતે, પંડિત શ્રી બનારસીદાસજીએ લખેલ અધ્યાત્મરસભરપૂર પરમાર્થ-વચનિકા ઉપર લગભગ ૪૦૦ વર્ષ બાદ પૂ. શ્રી કાનજીસ્વામીના મોક્ષમાર્ગ-પ્રદર્શક પ્રવચનો પૂર્ણ થયા..... તે મુમુક્ષુ જીવોની સ્વાશ્રિત-મોક્ષમાર્ગની ભાવના
પૂર્ણ કરો.
અધ્યાત્મપદ્ધત્તિરૂપ પરિણમેલા સંતોને નમસ્કાર હો.
પ્રક
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk