________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધાત્માના આશ્રયરૂપ અધ્યાત્મપદ્ધતિ વડ ધર્મી જીવ મોક્ષમાર્ગને સાધે છે. અહા ! ધર્માત્માની આ અધ્યાત્મ- કળા.... અલૌકિક છે. આવી અધ્યાત્મકળા શીખવા જેવી છે... ને એનો પ્રચાર કરવા જેવું છે. ખરું સુખ આ અધ્યાત્મકળાથી જ પ્રાપ્ત થાય છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk