________________
અષ્ટાવક્ર ગીતા.
સ્થિતિમાંથી મુક્ત રહી બ્રહ્મપરાયણતાની સ્થિતિમાં જઇ યથાસુઅે નહિ લાગવાયેલાં કર્મના ભાગ પુરા કરતા એવા સર્વ વિષયેા કામનાઓથી વિનિર્મુક્ત થઈ રહેલા છું.
प्रकृत्या शून्यचित्तो यः प्रमादाद्भावभावनः | निद्रितो बोधित इव क्षीणसंसरणो हि सः ॥ ८ ॥
અર્થ. જે પુરુષ પ્રકૃતિથી શૂન્યચિત્ત છે, તે કદાિ વિષયાનું સેવન કરે તેાપણુ ઉંઘતા કે જાગતા હાય એવા સંસા રથી રહિત છે.
જડવત્શૂન્ય ચિત્તતા.
ટીકા જે પુરુષ સ્વભાવથીજ વિષયેાપ્રતિ શૂન્ય ચિત્ત-ભા વગરના હાય તાપણ પ્રમાદથી એટલે પ્રારબ્ધ કર્મને વશ થ વિષયાનું ચિંત્વન કરે, ભાગ ભાગવે-છતાં તેમાં પેાતાને કંઈ લા હાનિ—હર્ષશાક નથી એમ સમજે, તેને સંસાર વળગેલા હાય તાપ તે સંસારથી અળગા છે એમ જાણવું. આ સ્થિતિ જડ સમાન અહિં એમ કહેવામાં આવે છે કે યાગી પુરુષ પાતાના મનથી ક કરતા નથી, પરંતુ બીજાની પ્રેરણાથી કરે છે એટલે તેને લાભાિ નથી. ભાગવતમાં જડભરતનું દૃષ્ટાંત છે તે આ વક્તવ્યને બંધ બેસ છે, પરંતુ એ જ્ઞાનન્ય સ્થિતિ પ્રાપ્ત થવી અથવા પ્રાપ્ત કરવી મા દુર્લભ છે. પરમ શાંત યાગીજનને માટે આ શક્ય છે, સંસારીને વાર શક્ય નથી તેમજ ઉપદેશ કરવા યાગ્ય પણ નથી. એક યાગી વ શાંત બેઠેલા છે. તેને ડાળીવાળાનેા સિપાઈ પકડી જપ્તે ડા ઉંચકાવે અને એક પશુએ, ચ્છા વિરુદ્ધ થતા કામ સામે થા ત્યાં આ યાગી ચૂપચાપ ડાળી ઉપાડે, એ સ્થિતિએ પહોંચવું મનુષ્યત્વ ત્યજી પશુત્વમાં જવા બરેાબર છે અને તે શક્ય હા એમ માનવું અસંભવિત છે. હુંપણાના આવા ત્યાગ હોઇ શકે કે