SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ૩ મો. તત્વવિચારણું. अकिंचनभवं स्वास्थ्य, कौपीनत्वेपि दुर्लभं । त्यागादाने विहायास्मादहमासे यथा मुखम् ॥ १॥ અર્થ. પીન ધારણ કરવાથી પણ અતિ દુર્લભ એવું સ્વાખ્ય અકિંચન થઈ જવામાં રહેલું છે, અને હું તે ત્યાગ અને ગ્રહણને છેડી યથાસુખ હુંપણમાં સ્થિત થયે છું. ટીકા. નિષ્કિચનતામાં જે સ્વાસ્થ છે તે કૌપીન ધારણ કરવામાં પણ નથી. કૌપીન ધારણ કરવામાં પણ તે કોઈ પાસે માગવું પડે છે, અને અકિંચનતામાં તો એવી ચિંતા પણ રહેતી નથી, એટલે લેવાદેવા તમામ ત્યાગ કરી હું તો પરમ સુખે કરી હુંપણુમાંજ રમી રહ્યો છું, અર્થાત આત્મસ્વરૂપમાંજ તદાકાર થઈ રહ્યો છું. कुत्रापि खेदः कायस्य जिहा कुत्रापि खिद्यते। મન લુગા, તરવરવા પુરુષાર્થ સ્થિતઃ યુવા ૨/ અર્થ. કહિં શરીરને-(તેને લીધે) ખેદ થાય છે, કહિં વળી મનથી ખેદ થાય છે માટે મેં તે તે સર્વને ત્યાગ કરી પુરુષાર્થમાંજ સુખ માની લીધું છે. ટીકા. પુરુષને કહિં કહિ શરીરનાં કર્મો કરતાં ખેદ થાય છે, કહિં કહ વાણુનાં કર્મો કરતાં સ્તુતિ નિંદામાંથી ખેદ થાય છે અને કહિં મનને–પિતાની ભાવનાને યોગ્ય વસ્તુ નહિ મળી આવવાથી ખેદ થાય છે. તેથી શરીર, વાણું અને મનનાં સો અને ત્યાગ કરી
SR No.008124
Book TitleAshtvakra Gita
Original Sutra AuthorN/A
AuthorManilal Chhabaram Bhatt
PublisherHaribhai Dalpatram Patel
Publication Year1929
Total Pages161
LanguageHindi
ClassificationBook_Other
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy