________________
૬૬
અષ્ટાવક્ર ગીતા. મિક્ષ છે, પરંતુ જ્યાં સુધી “આ હું એવી સમજ છે, ત્યાં સુધી બંધન પણ છે, આમ માનીને ઈછાએ કરીને કહ્યું ગ્રહણ ન કર અને કહ્યું ત્યાગે ન કર.
ટીકા. જ્યાં સુધી “હું” એવો અહંકારાભાસ છે ત્યાં સુધી પુરુષ બંધનમાં છેજ; જ્યારે હુંપણને અહંકાર જતો રહે છે, અને
હું બીજે કાઈજ નહિ, પરંતુ નિરાકાર નિરંજન બ્રહ્મ છું અને મને જગત, તેમાંના પ્રપંચ અને છેવટ આ સ્થૂલ શરીરાદિક સાથે પણું કઈ સંબંધ નથી.” એવો નિશ્ચય થાય છે, ત્યારેજ મોક્ષ પ્રાપ્ત થાય છે.
॥ इति श्रीमदष्टावक्रगीतायां मनोलयबोधोनाम
चतुर्थोऽध्यायः समाप्त ॥