________________
અધ્યાય ૪ થે. ઈચ્છતું, નથી શચતું નથી, મુક્ત થતું, નથી ગ્રહણ કરતું, નથી આનંદ પામતું અને નથી કેય કરતું. આસક્તિ છોડ.
ટીકા. જ્યાં લગી ઈચ્છા, શેક, ત્યાગ, ગ્રહણ, આનંદ અને કાપ–ક્રોધ જતા નથી, ત્યાં સુધી કદાપિ પુરુષને મુક્તિ મળતી નથી માટે હે જનક! મેં તને વિષયોને ત્યાગ કરવાનું કહ્યું. વાંછન અને વાસના ઝટ છોડાતાં નથી, પરંતુ જેમ વ્યસનાદિક સમજ પડત થોડે થોડે છોડાય છે, તેમ ધીમે ધીમે વાસના ત્યાગ કરતાં શીખવું
तदा बन्धो यदा चित्तं सक्तं कास्वपि दृष्टिषु । तदा मोक्षो यदा चित्तमसक्तं सर्वहाष्टषु ॥ १६ ॥
અર્થ. જ્યાં સુધી ચિત્ત કેઈ એકાદ વાતમાં આસક્ત હોય ત્યાં સુધી બંધન છે જ, જ્યારે સર્વદૃષ્ટિમાંથી આસક્તિ જતી રહે છે, ત્યારેજ મોક્ષ મળે છે.
ટકા. શ્રવણદિકથી પુરુષને કેટલુંક જ્ઞાન થાય છે, અને હું વોમાંથી પોતાના ચિત્તને પાછું ખેંચી લે છે, છતાં એકાદ બાબા તમાં પણ તેને આસકિત રહે છે. અને જ્યાં સુધી આસક્તિ રે છે, ત્યાં સુધી સંસારના બંધમાંથી તે છુટના નથી. આગળ કહેવામાં આવ્યું તેમ મોક્ષને માટે પણ તેણે આસક્તિ રાખવી જોઈએ નહિ મેક્ષ, એ પિતાથી અન્યતમ–ભિન્ન છે એવી સમજ હોય ત્યાં સુધી અદ્વૈત આવતું નથી. અËત આવ્યા પછી સંસારી વાસનાઓ તો શું પણ મેક્ષ જેવી વાસના પણ અસ્તિત્વમાં રહેતી નથી.
यदा नाहं तदा मोक्षो यदाहं बन्धनं तदा। मन्वेति हेलया किंचित्-या गृहाण विमुंच मा ॥१७॥ અર્થ. જ્યારે હું પોતેજ નથી એવી વૃત્તિ થાય ત્યારે