________________
૪૦
અષ્ટાવક્ર ગીતા.
अहो जनसमूहेपि नद्वैतं पश्यतो मम । अरण्यमिव संवृत्तं क रतिं करवाण्यहम् ॥ २१ ॥
અર્થ. અહા ! બ્રહ્મજ્ઞાન થતાં જનસમૂહમાં પણ હું દ્વૈત-બેપણું જોતેા નથી અને મને આ જનસમૂહ અરણ્ય જેવા લાગે છે ત્યાં પછી હું ક્યાં રતિ-પ્રીતિ કરું ?
ટીકા જેને બ્રહ્મજ્ઞાન થાય છે તે દૃશ્યમાન માયામય વિશ્વને પણ ત—પાતાથી જુદું જાતા નથી. તેને તેા જનસમૃદ્ધ એક મેટા અરણ્ય-નિર્જનતા( પ્રપંચ રહિત ) વાળા શૂન્ય જણાય છે, એટલે જ્યાં પોતાથી ખીજું જણાતું નથી ત્યાં નાની મુમુક્ષુ ક્યાં પ્રીતિ કરે ? અર્થાત્ હિં પણ નાંહે. એકથી ખીજાં હોય ત્યાં રતિ–પ્રીતિ થાય છે, પરંતુ જ્ઞાનીને તે બધુંજ પાતારૂપ જણાય છે ત્યાં તે કાની સાથે પ્રીતિ કરે અર્થાત્ જ્ઞાનીને પ્રોતિ કરવાનું બીજું કંઈ રહેતુંજ નથી. તે તે બ્રહ્મસ્વરૂપ એક અદ્વૈત પાતેજ પાતાને જુએ છે-જનસમૂહને શ્વેતાં પણ તેમાં તે પોતાને દેખે છે એટલે તેને જગત, શરીર, શાસ્ત્ર-વિધિ નિષેધ અને ધર્માં વગેરે કંઇ કલ્પના કરવાનું કે પ્રીતિ કરવાનું રહેતુંજ નથી.
नाहं देहो न मे देहो जीवो नाहमहं हि चित् । अयमेव हि मे बंध आसीद्या जीविते स्पृहा ॥ २२ ॥
અર્થ. હું દેહ નથી, તેમજ દેહ મારા નથી, હું જીવ નહિ પણ ચિત્ સ્વરૂપ છું, પરંતુ જીવવાની અને જે સ્પૃહા છે તે જ મારી બંધ મને બંધન કરતા છે.
ટીકા. આત્મા દે નથી કારણ કે દેતુ જડ છે અને આત્મા ચૈતન્ય છે. તેમજ આત્માને દેહ નથી, કારણ કે તે અસંગ છે. આત્મા જીવ પણુ નથી કારણ કે જીવ અહંકારી છે ને આત્મા અહંકારરહિત