________________
અષ્ટાવક્ર ગીતા.
માનવામાં આવે તા તે ખીચ્છ પ્રાચિક ઉપાધિઍની ગણતરીમાં ગણાય. જેની ઉત્પત્તિ છે તેના નાશ હાયજ એ વેદાંતના સિદ્ધાંત છે, વિચારથી તેની ઉત્પત્તિ ન માનીએ તા પછી વિચાર-વિચારરહિત માણસાને પણ મેાક્ષ સંભવે ? વળી જો મેાક્ષને માટે શાસ્ત્ર, વિચાર અને ગુરુના ઉપદેશની જરૂર ન સ્વીકારીએ તે માયાના ભ્રમણમાં ભમતા પ્રાણીને તારણોપાય ક્યાં રહ્યો? ના, શાસ્ત્ર, વિચારવિમર્શ અને ગુરૂપદેશની એટલા માટે જરૂર છે કે અનાદિ કાળથી અવિદ્યાલિસ જીવાત્માને હુંપણાને જે અધ્યાસ લાગેલે છે તે તજવાના અવકાશ મળે અને ‘કહું કર્તા ભે!ક્તા નથી એવું દાન ઉત્પન્ન થાય. આ નાનાદય થવાને માટે વિચાર વગેરેની જરૂર છે અને તેમાંથી પેાતાના સ્વરૂપનું જીવાત્માને જ્ઞાન ધા છે તે મે ? મુકિત કહેવાય છે, स शरीरमिदं विश्वं न कचिदिति निषितं । शुद्धचिन्मात्र आत्मा च त्वानि ॥ १९ ॥
9
૩.
અર્થ. શરીર સાથે અશ્વિ જ નથી એવા નિશ્ચય થયા પછી શુદ્ધ અને ચિત્માત્ર આત્માજ એક અવશેષ હું છે ( ાત્મા વગર શેર અને વિશ્વ દ્યું નથ્થાં એવા નિશ્ચય થાય છે) એટલે બીજી કલ્પના કરવી તેંહુતી નથી.
શરીરકિની નધા.
ટીકા. શરીર તેમજ તેની સાથે આખું વિશ્વ આત્મા સિવાય મિથ્યા છે, છતાં દારી છે એવું નણવા છતાંએ કેાઈ કાઇ વાર સહેજસાજ અંધારું ડાય તે રજ્જુમાં સર્પના ભાસ થઈ જાય છે તેમ અનિર્વચનીય માયાની અંધારીમાં બ્રહ્મજ્ઞાન થવા છતાં પણ જગતના અને શરીરમાં હુંપણાને ભ્રમ પુરુષને થઇ જાય છે માટે જગત છે છે તે નથી એમ કહેવાય છે. અજ્ઞાનમાંથી ઉત્પન્ન થયેલું હાવાથી અજ્ઞાનની