________________
अध्याय १५ मो.
'નિર્મમત્વનિરૂપણ. सफरतोऽनन्तरूपेण प्रकृति च न पश्यतः । क्व बन्धः क्व च वा मोक्षः क्व हर्षः क्व विषादता ॥१॥
અર્થ. અનંત રૂપે સ્ફરતે આત્મ સ્વરૂપ પુરુષ પ્રાકૃતિ માયાને દેખતે જ નથી, અને જે આવે માત્મ સ્વરૂપ છે, તેને બંધ, મેક્ષ, હર્ષ કે વિષાદ કંઈ છે જ નહિ.
बुदिपर्यन्तसंसारे मायामानं पिवर्तते ।। निर्ममो निरङ्कारो निष्कामः शोभते बुधः ॥२॥
અર્થ. આત્મજ્ઞાન થાય ત્યાં લગી એટલે બુદ્ધિ પહથે છે ત્યાં સુધી પુરુષને સંસારની માયા ચાલુ રહે છે, પરંતુ જ્યારે તેને આત્મ સાક્ષાત્કાર થાય છે, ત્યારે તે પોતે બ્રહ્મ સ્વરૂપ થઈ રહી નિર્મળ, નિરહંકાર અને નિષ્કામ બુધ-જ્ઞાની થઈ રહે છે.
अक्षयं गतसंतापमात्मानं पश्यत्ती मुनेः।। क्व विद्या क्व च वा विश्वं क्व देहोऽहं ममोत वा ॥३॥
અર્થ. અક્ષય, સંતાપ રહિત આત્માને જોતા મુનિને વિશ્વ, વિદ્યા, દેહ અને અહંમયતા વગેરે કંઈ પણ ભાવ ક્યાંથી હોય? આત્મજ્ઞાનીને જેમ બીજું કર્તવ્ય રહેતું નથી તેમજ તેને માટે વિદ્યા કે શાસ્ત્રવિચારનું પણ કારણ રહેતું નથી. જ્યાં જગત કે દેહને પણ અભાવ હોય ત્યાં શાસે શું-એ તે નિરંજન સ્વરૂપતાને જ પામેલ છે.