________________
અટાવા ગીતા.
જરાએ સંતાષ કે ખેદ થતા નથી. તેની આવી નિરભિમાની ને શાંત ઇ તેના જેવા પુરુષે સમજી શકે છે; સંસારીથી સમજાતી નથી.
कर्तव्यतैव संसारो न तां पश्यंति सूरयः ।
शून्यकारा निराकारा निर्विकारा निरामयाः ॥ ६ ॥ અર્થ. કર્તવ્યતા એજ સંસાર છે. શત્યકાર, નિરાકાર, નિર્વિકાર ને નિરામય-દુઃખ રહિત જ્ઞાનીએ આ સંસારિક તૅવ્યતાને જોતા નથી.
अक्कुर्वत्रापि संक्षोभाव्यग्रः सर्वत्र मूढधीः । कुर्वन्नपि तु कृत्यानि कुशलो हि निराकुलः ॥ ७ ॥
અર્થ. અજ્ઞાની પુરુષ કર્મ નથી કરતા તેપણ સંકલ્પ વિકલ્પને લીધે વ્યગ્ર રહે છે, જ્યારે જ્ઞાની પુરુષ કર્મો કરવા છતાં પણ જરાએ આકૂલ થતા નથી, અર્થાત્ શાંતજ રહે છે. સનમાતે મુખ્યત્વે રોતે સુનમાાતિ યાતિ હૈં ।
'
सुखं वक्ति सुखं भुक्ते व्यवहारेपि शांतधीः ॥ ८ ॥
અર્થે. વ્યન્નહારમાં પણ જ્ઞાની પુરુષ સુખપૂર્વક એસે છે, સુખથી જીવે છે, સુખથી આવે જાય છે, સુખથી આવે છે, સુખે ગામ છે પીએ છે, અર્થાત તે કદી ક્ષુબ્ધ ચિત્ત રહેતાજ નથી. स्वभावाद्यस्य नैवार्त्तिर्लोकबद् व्यवहारिणः । महाहद इवाभ्यो गतक्लेशः झोपतेः ॥ ९ ॥. અક્ષુબ્ધ ગી
#
અને વ્યવહારમાં રહેલા સાનીને મીન લેાક સંસા