________________
રઃ
અધ્યાય ૧૦ મે. कात्मनो दर्शनं तस्य यदृष्टमवलंबते । धीरास्तं तं न पश्यन्ति पश्यत्यात्मानमव्ययम् ।। ३ ।।
અર્થ. જે દુષ્ટ (પ્રત્યક્ષ પ્રમાણને માનનારા છે) ને પ્રત્યક્ષને અવલંબન કરીને વસ્તુ માનનારા છે, તેમને આત્માનું દર્શન ક્યાંથી થાય? એ તે, જેઓ તત્વથી આત્માને અવ્યથ માનનારા છે, તેમનાજ જેવામાં આવે છે.
ટકા. જેઓ દષ્ટ પદાર્થને જ સત્ય માને છે તેમને આ અરષ્ટ અને અવ્યય એવો આત્મા દેખાતો-દર્શન દેતો નથી, પરંતુ જેઓ અદષ્ટ પદાર્થને જ્ઞાનેન્દ્રિયથી જેનારા છે, તેમને જ આમાનાં દર્શન થાય છે, અને તેઓ તેમાં લીન થઈ રહે છે.
क निरोधो विमूढस्य यो निर्बध करोति वै । स्वारामस्यैव धीरस्य सर्वदा सावकृत्रिमः ॥ ४॥
અર્થ. જે મૂઢ ન બંધાય એવા મનને પરાણે બાંધવા જાય છે તેને નિધિ ક્યાં? તેનાથી નિરાધ થઈ શકતે નથી, પરંતુ ધીર આત્મારામ પુરુષને તે નિધિ સ્વાભાવિક રીતે જ પ્રાપ્ત થાય છે.
મારશે માત્ર રાશિ િિરક્રાતિજોવા . उभयाऽभावकः कश्चिदेवमेव निराकुलः ॥ ५ ॥
અર્થ. કેઈ એમ માને છે કે ભાવ રૂપે પ્રપંચ પરમાર્થે સત્ય છે, અને કેઈએમ માને છે કે, અભાવજ સર્વત્ર છે; અર્થાત શૂન્ય છે–ને શૂન્યમાંથી જગતની ઉત્પત્તિ છે. જેઓ જ્ઞાની છે તેઓ ભાવ કે અભાવ બેમાંથી એકેને નહિમાનતાં સ્વસ્થ ચિત્ત થઈ આત્મામાં મગ્ન રહે છે.
અ. ૯