________________
" અર્થ
છે કેમ કે
ક
ઇ
છે
અધ્યાય ૧૨ મે. महत्तौ वा निवृत्ती वा नैव धीरस्य दुहः । बदा यस्कर्तुमायाति तत्कुत्ला तिष्ठतः मुखम् ।। ३ ।।
અર્થ. પ્રવૃત્તિ અથવા નિવૃત્તિમાં ધીર પુરુષને દુરાગ્રહ હેતે નથી, કદાપિ કઈ કર્મ કે કામ કરવાની જરૂર પડી આવે તે તે કામ કરી પાછે તે સુખમાં સ્થિત થઈ રહે છે.
ટીકાધીર અને જ્ઞાની માણસને પ્રવૃત્તિ નિવૃત્તિ માટે જરાય આગ્રહ-દુરાગ્રહ કે હઠ રહેતી નથી, કારણ કે તે કર્તાપણુના અભિમાનથી રહિત હોય છે. પ્રારબ્ધવશાત તેને પ્રવૃત્તિમાં પડવાનો પ્રસંગ આવી પડે છે, તો ખુશીથી તે પ્રવૃત્તિના કાર્યને કરે છે, અને પાછા નિવૃત્ત ને નિવૃત્ત–શાંત સુખાવસ્થામાં રહે છે.
निर्वासनो निरालंबः स्वच्छंदो मुक्तबंधनः । क्षिप्तः संसार वातेन चेष्टते शुष्कपर्णवत् ॥ ४॥
અર્થ. વાસનારહિત, નિરાલંબ–આલંબનરહિત, સ્વછંદી અને (સંસારનાં) બંધનોથી મુક્ત જ્ઞાની પુરુષ સંસારના વાયુથી સુકા પાંદડાની માફક આમતેમ ગડબડે-ઉડે છે–ચેષ્ટા કરે છે.
असंसारस्य तु कापि न हर्षो न विषादता। स शीतलमना नित्यं विदेह इव राजते ॥ ५ ॥
અર્થ. અસંસારી, હર્ષ અને વિષાદ વગરને તથા શીતલ –શાંત મનને હાઈ વિદેહ–દેહરહિત હોય એ તે લાગે –રાજે છે. कुत्रापि न जिहासास्ति आशा वापि न कुत्रचित् । ' आत्मारामस्य धीरस्य शीतलाच्छतरात्मनः ॥६॥