________________
અધ્યાય ૧૨ ન.
મુક્તની નિરપેક્ષતા. धीरो लोकविपर्यस्तो वर्तमानोपि लोकवत् । न समापि न विक्षेपं न लेपं स्वस्य पश्यति ॥१॥
અર્થ. જ્ઞાની પુરુષ લેથી વિપર્ય–ઉલટ હોવા છતાં તેઓમાં રહેતું હોય ને લેકની રીતે ચાલતું હોય તે પણ તેને એગસમાધિની કે વિક્ષેપની ઉપાધિ નડતી નથી, કારણ કે તે પિતાને લિસ માનતા કે જેતે નથી.
ટીકા. કોઈ એક પુરૂ લોથી છુટો અમો થઇ ગયેલ હોય તોપણ પ્રારબ્ધવશાત તેને લેકમાં રહી કાચારની રીતે ચાલવું પડતું હેય છતાં તેવા જ્ઞાની પુરુષને સંપૂર્ણ બ્રહ્મક્ય નિશ્ચય હોય અને પિતાને લેકની કે પ્રપંચની અસર થયેલી ન હોય તો તેને સમાધિ વગેરે સાધનાઓની આવશ્યકતા રહેતી નથી.
भावाभाव विहीनो यस्तृप्तो निर्वासनो बुधः । नैव कचित्कृतं तेन लोकदृष्टा विकुर्वता ॥२॥
અર્થ. લેકેની દૃષ્ટિએ કદિ કરતે જણાવા છતાં પણ જે જ્ઞાની પુરુષ ભાવાભાવ વિહીન છે, જે તૃપ્ત છે ને જે નિવસન-વાસનારહિત છે તેણે કંઈ કર્મ કરેલું કહેવાતું જ નથી.
ટીકા. જે આત્માનંદમાં મગ્ન છે, લેક સ્તુતિ કરે કે નિંદા કરે, તેની જેને દરકાર નથી તે લોકોની નજરે કર્તા હોવા છતાં પણ અકર્તાજ છે. જેને આત્મજ્ઞાન થાય છે તેને પછી આ જગતમાં કંઈ કરવાનું રહેતું જ નથી.