________________
અધ્યાય ૧૧ મો.
૧૨૧ થયેલ છે તે કોને ચિતે ? અર્થાત તેને ચિંતનનું પણ પ્રયોજન રહેતું નથી.
रष्टो येनात्मविक्षेपो निरोधं कुरुते खसौ। उदारस्तु न विक्षिप्तः साध्याभावात्करोति किम् ॥१६॥
અર્થ. જેને આત્મવિક્ષેપ જેવા હોય તે નિરાધ કરે છે, પરંતુ જે ઉદાર પુરુષ વિક્ષેપરહિત હોય તેને સાધ્યના અભાવે શું કરવું ? અર્થાત્ જેને કશું સાધ્ય કરવાનું રહ્યું જ નથી તે શામાટે મનને વિરોધ કરે? જ્ઞાનીને માટે એગ રીતિનું પણ પ્રયોજન નથી.
॥ इति श्रीमदष्टावक्रगीतायां वासनात्यागोनाम
एकाहशोऽध्यायः समाप्त ॥