________________
અષ્ટાવક ગીતા. मोहः कच वा विकतध्यानं क मुक्तता। * સર્વસામણીમામાં વિજય દિગિન ૨૨
અર્થ. સર્વ સંકલ્પ સમાપર વિશ્રાન્ત થયેલા એટલે જેના સંકલ્પમાત્ર શમી ગયેલા છે એવા યોગીને મેહ, વિશ્વ, તેનું ધ્યાન, અને મુક્તતા પણ ક્યાં રહી ? અર્થાત્ બ્રહ્મસ્વરૂપતા પામેલા તેને બીજું કંઈ કરવાનું છે જ નહિ. એને કઈ વાતની પરવા રહેલી નજ હેવી જોઈએ. - येन विश्वमिदं दृष्ट स नास्तीति करोतु वै।। निर्वासनः क कुरुते पश्यमपि न पश्यति ॥१४॥
અર્થ. જેણે આ વિશ્વ જોયું છે કે, વિશ્વ નથી, એમકેમ કહે–અર્થાત્ વિશ્વને જાણે છે છતાં પતે એ વાસના રહિત થયેલો છે કે વિશ્વને જેતે છતાં પણ તે ન હોય એ થઈ રહે છે. જે પુરુષે જગત જોયેલું છે તેનાથી એમ કેમ કહેવાય કે જગત નથી કેમકે તેને તે હોવાની વાસના છે, પરંતુ જે નિર્વાસન થયેલો ચગી છે તે તે જગતને દેખાતે હોવા છતાં પણ નથી જ દેખતે કારણ કે તે જગતના પ્રપંચથી મુક્ત થયેલ છે. નિષ્કર્મના પંચક. . येन दृष्टं परं ब्रह्म सोहं ब्रह्मेति चितयेत् । યાતિત ાિયો તિરં ન પતિ છે !
અર્થ. જેણે પરબ્રહ્મ જોયું છે તે હું બ્રહ્મ છું એવું ચિંતન કરે છે, પરંતુ પિતાથી બીજું છેજ નહિ એ જેને નિશ્ચય