SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ૧૧ મ. ૧૧૦ અર્થ. સ્વરાજ્યમાં કે ભિક્ષાવૃત્તિમાં, લાભમાં કે ગેરલાભમાં, વસ્તીમાં કે વનમાં, વિકલ૫રહિતસ્વભાવવાળા રોગીને કંઈ વિશેષતા નથી. યોગીને સુવર્ણ ને લેહ એક સરખાંજ છે. कधर्मः कच वा कामः क चार्थक विवेकता। इदं कृतमिदं नेति द्वंद्वैर्मुक्तस्य योगिनः॥ ११ ॥ : અર્થ. આ કામ કર્યું, આ નથી કર્યું, એ પ્રકારની કામેની ઘડામેડીમાંથી મુક્ત થયેલા યોગીને ધર્મ કયાં, કામ ક્યાં, અર્થ –ધન ક્યાં અને વિક્તા પણ ક્યાં? અર્થાત્ એને આવા વિધિનિષેધ પણ લાગતા નથી, કારણ કે તેણે સર્વસ્વ ત્યાગ કરેલું હોય છે. कृत्यं किमपि न एव न कापि हृदि रंजना। यथा जीवितमेवेह जीवन्मुक्तस्य योगिनः ॥ १२॥ અર્થ. જીવન્મુક્ત ગીને કર્તવ્ય કર્મ જેવું કંઈ રહેતું નથી–છેજ નહિ; વળી તેના હૃદયમાં કઈ પ્રકારને અનુરાગરંજના પંણ હતી નથી એટલે તેને તે, જેવું જીવન હોય તેવું ચાલે છે. ટીકા. જીવન્મુક્ત પુરુષની કાઈ ક્રિયા તેના સંકલ્પથી થતી નથી અને તેને કરવાનું કાઈ કર્મ બાકી રહેલું હતું પણ નથી, કેમકેં, તેને કોઈ પણ કામ કરવાની રંજના-અનુરાગ રહેલો હોતો નથી અનુરાગ–પ્રીતિ–ભાવના વગર કોઈ કાર્ય થતું નથી અને ખરેખરા યેગીએ તો ભાવના માત્રને ત્યાગ કરેલ હોય છે, એટલે આ સંસારમાનું સર્વ તેને મિયાજ થઈ પડેલું–અસત્ય છે. રાગદ્વેષને હતું જે વિદા તે તે તેના અંતઃકરણમાંથી નાશ પામેલી હોય છે, અને તે પોતામાં જગતને અને જગતને પોતામાં જેનાર થઇ રહેલે હેાય છે
SR No.008124
Book TitleAshtvakra Gita
Original Sutra AuthorN/A
AuthorManilal Chhabaram Bhatt
PublisherHaribhai Dalpatram Patel
Publication Year1929
Total Pages161
LanguageHindi
ClassificationBook_Other
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy