SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ અષ્ટાવક્ર ગીતા. વતા નથી એવા પુરુષ દુર્લભ છે માટે હું જનક ! તું એવા નિરાકાંક્ષી થા. बुभुक्षुरिव संसारे मुमुक्षुरपि दृश्यते । भोगमोक्षनिराकांक्षी विरलो हि महाशयः ॥ ५ ॥ ભાગાદિકના સમૂળ ત્યાગ. અર્થ. બુભુક્ષુ-ભાગની ઈચ્છાવાળા અને મેાક્ષની ઈચ્છાવાળા આ સંસારમાં જણાય છે, પરંતુ ભાગ અને મેક્ષ અનેને માટે નિરાકાંક્ષી તા કેાઈ મહાત્મા-મહાશય વિરલજ મળી આવે છે. धर्मार्थकाममोक्षेषु जीविते मरणे तथा । कस्याप्युदारचित्तस्य देयेोपादेयता न हि ॥ ६ ॥ અર્ધું. એવા ઉદાર ચિત્તવાળા કાણુ છે કે જેને મરણ, જીવિત, ધર્મ, અર્થ, કામ અને મેક્ષમાં ગ્રહણ અને ત્યાગ (હેયાપાદેયતા) નથી ? સર્વે છે, જગતમાંના સર્વે શરીર ધર્માને જે તરી જાય છે, એટલે કે વિષયાને વિષ જેવા જાણી તજી દે છે, તે મુક્તિ મેળવવા સમર્થ થાય છે. वांछा न विश्वविलये न द्वेषस्तस्य च स्थितैौ । यथा जीविकया तस्मात् धन्य आस्ते यथासुखम् ||७|| અર્થે. આ વિશ્વ નાશ થઈ જાય એવી જેને ઈચ્છા નથી તેમજ તેની સ્થિતિ સામે દ્વેષ નથી, તે જ ધન્ય પુરુષ છે, કે જે ચથાપ્રાપ્ત આજીવિકાદ્વારા સુખપૂર્વક રહે છે. ટીકા. હું જનક ! વિશ્વના વિલય થવાની ઈચ્છા કે વિશ્વઆ જગત ચાલે છે તેમ ચાલતું રહે તેની સામે જેને રાગ દ્વેષ નથી
SR No.008124
Book TitleAshtvakra Gita
Original Sutra AuthorN/A
AuthorManilal Chhabaram Bhatt
PublisherHaribhai Dalpatram Patel
Publication Year1929
Total Pages161
LanguageHindi
ClassificationBook_Other
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy