SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ૧૦ મે. ૧૦૭ આ જોઈ દત્તાત્રય ભગવાને નક્કી કર્યું કે, એકલા–એકાંતમાં જ કામ સારી રીતે થાય છે, માટે વગર ગડબડવાળા અને માનવી સહવાસ વગરના સ્થાનમાં રહેતાંજ જ્ઞાનના વિચારો કરવાનું અને જ્ઞાન સંબંધી સમાજના નિદિધ્યાસન ઠીક પડે છે. “બેએ બગડે” એમ લક કહે છે તે યોગી સંન્યાસીને માટે બહુ યોગ્ય છે. આ કુમારી-કંકણ ન્યાય કહેવાય છે. न कदाचिज्जगत्यस्मिस्तत्त्वज्ञो हंत खिद्यति । यत एकेन तेनेदं पूर्ण ब्रह्मांडमंडलम् ॥ २॥ અર્થ. જે પુરુષ તત્ત્વને જાણે છે તે પુરુષ આ જગતમાં કદી ખેદ પામતે નથી, કારણ કે તેનાથી એકલાથીજ આ બ્રહ્માંડ મંડળ પૂર્ણ ભરાયેલું છે. અર્થાત્ તત્વજ્ઞ તે જગતને જેતેજ નથી. પિતામાં સઘળું જગત જેનારને તેનાથી ખેદ પામવાનું સંભવિત છેજ નહિ. न जानु विषयाः केपि स्वारामं हर्षयंत्यमी । शल्लकीपल्लवप्रीतमिवेभनिम्बपल्लवाः ॥ ३ ॥ અર્થ. જેમ શáકીનાં પાન ખાવામાં પ્રીતવાળો હાથી લીમડાનાં પાનમાં હર્ષ પામતે નથી, તેમ પિતામાંજ–પરમાનંદમાંજ નિમગ્ન રહેનારને–હર્ષ પામનારને–પરમાનંદમાં આનંદી રહેનારને જગતમાંના વિષયમાં કદી પણ હર્ષ થતું નથી. यस्तु भोगेषु भुक्तेषु न भवत्यधिवासितः । अभुक्तेषु निराकांक्षी तादृशो भव दुर्लभः ॥ ४ ॥ અર્થ. તે ભગવેલા ભેગમાં ફરીને વાસના કરતું નથી. અને જે પુરુષ નહિ ભેગવેલા ભેગો માટે કાંક્ષા–ઈચ્છા ધરા
SR No.008124
Book TitleAshtvakra Gita
Original Sutra AuthorN/A
AuthorManilal Chhabaram Bhatt
PublisherHaribhai Dalpatram Patel
Publication Year1929
Total Pages161
LanguageHindi
ClassificationBook_Other
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy