________________
અધ્યાય ૮ મે. પિતા કરતાં પણ વધારે જ્ઞાન મળ્યું છે, તે પછી પિતાને નમસ્કાર કરવાની મને શી જરૂર છે ?” તેણે પિતાને નમસ્કાર કર્યો નહિ તેથી ઋષિ સમજ્યા કે આનું મમત્વ–અહંકાર. અભ્યાસ કરવા છતાં ગયા નથી. તેમણે તેને પૂછ્યું કે “હે પુત્ર! અબુત પણ ત થઈ જાય એવું જ્ઞાન તને ગુરુએ આપ્યું છે કે નહિ ?
કવેતકેતુએ કહ્યું કે–ના, આપ એ જ્ઞાન આપે.
પુત્રને નમ્ર થયેલ જોઈ તેમણે-ઘટ, મૃતક અને સુવર્ણના જુદા જુદા ઘાટ એકંદરે એના એ જરૂપ છે, એમ તેને સમજાવી બ્રહ્મજ્ઞાન આપ્યું, એટલે તેનું અભિમાન–દેહાભિમાન અને હુંપણનો અહંકાર જતો રહ્યો અને સર્વત્ર બ્રહ્મક્ય સમજાયું. અષ્ટાવક્ર કહે છે કે– જનક ! તું પણ દેહાદિકના અભિમાનને અને આ દેખાતા પ્રપંચને તારામાં છે, અને સુખ તથા આનંદથી બ્રહ્માનંદમાં નિમગ્ન થા.
अयं सोहमयं नाहं विभागमिति संत्यज ।
सर्वमात्मेति निश्चित्य निःसाल्पः सुखी भव ॥ १५ ॥ ' અર્થ. “આ હું છું, આ હું નથી,” એવો જે વિભાગભેદ છે, તે તજી દઈ “સર્વ આત્મા છે,” એ નિશ્ચય કરીને સંક૫રહિત અને સુખી થા.
तवैवाज्ञानतो विश्वं त्वमेकः परमार्थतः । त्वत्तोऽन्यो नास्ति संसारो नासंसारी च कश्चन ॥१६॥
અર્થ. તારા અજ્ઞાનથી આ વિશ્વ છે–તને અજ્ઞાનને લીધે આ જગત ભાસે છે, પરમાર્થે તે તે છેજ નહિ. તારા સિવાય બીજે કઈ સંસારી છેજ નહિ, અર્થાત્ તુંજ મને તે સંસારી ને અસંસારી બને, તું ને તુંજ હોઉં, એમ લાગે છે.
भ्रांतिमात्रमिदं विश्व न किंचिदिति निश्चयो । નિવસના મિત્રો વિચાર સાદ ત . ૨૭