SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ વર્ગ ૪૫ જે ભિક્ષુ કલહ કરે છે અને બીજાને દુઃખ ઉત્પન્ન થાય તેવું બોલે છે તે ભિક્ષુની સાધુતા નષ્ટ થાય છે. માટે પંડિત સાધુ તેવું વર્તન ન રાખે. સૂય. ૨. ઉ. ૨ : ૧૯ बहुं सुणेइ कण्णेहिं, बहुं अच्छिहि पिच्छइ । न य दिटुं सुअं सव्वं, भिक्खू अक्खाउमरिहइ ॥ २३ ॥ સાંભળે બહુ કાનોથી દેખતો આંખથી ઘણું દેખેલું સાંભળેલું સૌ ભિક્ષુ બોલે નહીં કદી. ૨૩ ભિક્ષુ ઘણું પોતાના કાનેથી સાંભળે છે તથા આંખોથી જુએ છે; પરંતુ બધું જોયેલું કે સાંભળેલું બીજાને કહેવું તે તેને માટે યોગ્ય નથી. દશ. ૮ : ૨૦ सुअं वा जइ वा दिटुं, न वलिज्जीवघाइअं। न य केण उवाएणं, गिहिजोगं समायरे ॥ २४ ॥ જોયેલું સાંભળેલું તે જે પીડા પરને કરે; તેવું કૈ ના વદે ભિક્ષુ ગૃહસ્થાચારને તજે. ૨૪ જે સાંભળેલું કે જોયેલું કહેવાથી બીજાને ઇજા પહોચે કે લાગણી દુભાય તેવું પણ ભિક્ષુ કદી ન બોલે. તેમજ કોઈ પ્રકારે ગૃહસ્થને (સાધુને ન) છાજે તેવો વ્યવહાર સુદ્ધાં ન આચરે. દશ. ૮ : ૨૧ विभूसावत्ति भिक्खू, कम्मं बंधइ चिक्कणं ।। संसारसाये घोरे, जेणं पडइ दुरुत्तरे ॥ २५ ॥
SR No.008099
Book TitleSadhak Sahachari
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year2000
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy