________________
સાધક સહચરી
સ્વાર્થ જ એકાંત રક્ત અને તૃષ્ણાળુ સાધક હંમેશાં અસંતુષ્ટ અને વ્યાકુળ રહી બહુ પાપને કર્યા કરે છે. તેવો સાધક કદી મોક્ષ પામી શકતો નથી.
દશ. ૫. ઉ. ૨ : ૩૨ जो पुव्वरत्तावररत्तकाले, संपिक्खए अप्पगमप्पएणं ।
किं मे कडं किं च मे किच्चसेसं । િii સમાયામિ ૪૪ –૪૧ / કીધું શું મેં? ન શું કીધું? શક્ય તે શું ન આચર્યું?; ભૂલ્યો ક્યાં ને થયું પાપ ફરી શાથી નહિ બને. ૪૪ બીજા માને મને ધર્મી હું કેવો આત્મવંચક; પેટલે કે પાછલે પો”રે રાત્રિએ એમ ચિંતવે. ૪૫
સાધક રાત્રિાને પહેલે પ્રહરે કે પાછલા પ્રહરે પોતાના આત્માની આત્મા દ્વારા આલોચના (નિરીક્ષણા) કરે કે મેં આજે શું કર્યું ? બાકી શું કરવાનું છે ? મારાથી આચરવાનું શક્ય હોવા છતાં મેં શું આચર્યું નથી ? બીજા મને ધર્મી માને છે પણ હું કેવો આત્મવંચક છું? મારી ભૂલને છોડી શકતો નથી ! હું કેમ આદર્શ બનું? આ પ્રમાણે ખૂબ ખૂબ સંભાળપૂર્વક (સૂક્ષ્મ દોષોને પણ જતા કર્યા વિના) વિચારીને ભવિષ્યમાં સંયમઉલ્લંઘન (દોષો) ન થવા પામે તેવી ચીવટ રાખે.
દશે. ચૂ. ૨ : ૧૨