SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવાર્થ : ગ્રામ અને શહેરોની પ્રજા પૈકીના લેકે નીતિનિષ્ટ થઈને શુદ્ધ ધમ તરફ લક્ષ રાખી સુખશાંતિ પામવા ઝંખે છે. તેઓ પણ પોતપોતાના વતુળના સંગઠનની સાથે અનુબદ્ધ થઈને જ એ લક્ષને પામી શકે છે. સમુદ્રમાં અનેક વસ્તુ છે ઊઠતાં હેય છે, અને તે મંડલાકાર થઈને જ વિકાસ અને વિસ્તાર પામી શકે છે. વળી તે મંડલાકાર વર્તુળાને અનુબંધ સાગરની સાથે અને પિતાની સમકક્ષ વતુ સાથે હોય છે, સાગરની સાથે અનુબંધ રહેવાથી જ તે વસ્તુમાં એટલું બધું વિસ્તરવાની શક્તિ સહેજે જગે છે, જ્યારે એકલા-અટૂલા વર્તુળમાં કોઈ તાકાત હોતી જ નથી. એવી જ રીતે જનતાનાં જુદાં જુદાં વતુળા મુંડલાકારે સંગઠિત થઈને જ એકલે વિકાસ અને વિકાસ પામી શકે. વળી તેવા મંડલાકાર વર્તુળાને અનુબંધ સાગરની જેમ વિશ્વવસલ્યના સમુદ્ર ક્રાંતિપ્રિય સંતની સાથે રહે તો જ તેમનામાં ઉદય–ઉન્નત થવાની અને અન્યાય ને અનિષ્ટોને અહિંસક ઢબે પ્રતિકાર કરવાની જનશક્તિ જાગૃત થઈ શકે. એકલા કે અટૂલા અસંગઠિત વર્તુળમાં ઉપર ઊઠવાની કે પ્રતિકારની શકિત ક્યાંથી હોઈ શકે ? સમુદ્ર જેમ નદીઓની સાથે અનુબદ્ધ હોઈ તે પાણીનાં વળાને નદીઓ સાથે અનુબદ્ધ કરે છે, તેવી જ રીતે વાત્સલ્યસિંધુ સંતે પિતાના જનસેવકેની સાથે અનુબદ્ધ હોઈ ગ્રામ અને નગરની જનતાનાં જુદાં જુદાં મંડળને જનસેવકોની સાથે અનુબદ્ધ કરે છે. તાત્પર્ય એ છે કે જનતાનાં આવાં મંડળો સેવક તથા સંતા સાથે ક્રમશઃ અનુબંધિત થઈને જ પિતે નીતિનિષ્ઠ ધર્મલક્ષી રહી શેક અને આખા વિશ્વ સુધી પોતાની નીતિનિષ્ઠા વિસ્તારી શકે. સ્વરાજ્ય સાધના કોંગ્રેસને અનુમોદી, પુષ્ટિ દે લતંત્રને ગ્રામરાજ્ય પ્રમાણને બદી હરે શુચિ તપે. પા
SR No.008090
Book TitleAnubandhashtak
Original Sutra AuthorN/A
AuthorDulerai Matliya
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1985
Total Pages73
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Social
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy