________________
૬૮૮
ગીતા દર્શન પ્રમાણે ઉત્પન્ન કર્યું છે.(ઉ.૬-૯) સચોટ રીતથી સમજાવે છે. માનુષી
શરીરમાં રહેલા એવા મારી જે મૂઢ અવજ્ઞા કરે છે તે રાક્ષસી પ્રકૃતિના છે (૯-૧૨). તેવા જગતના નાશક શત્રુઓ ઉગ્નકર્મી થઈ જાય છે (૧–૯). આ હણ્યો ને આ હણીશ
એમ વર્તે છે. (૧૬-૧૪). તેવાઓ બાબા આદમ પછી હજરત નૂહ અશુચિનરકમાં પડે છે. (૧૬-૧૬). અને ક્રમપૂર્વક પછી મોટા પુરુષ તરીકે 'હજરત ઈબ્રાહીમ થાય છે, તેઓ પોતાની વહાલી ચીજ તરીકે પોતાના પુત્ર ઈસ્લાકને બાંધીને દહનીયાર્પણ .
તું જે કંઈ કરે, જે ભોગવે, જે યજ્ઞ તરીકે યજ્ઞવેદીમાં લાકડાં ઉપર મૂકયો ?'
કરે, જે આપે, જે તપસ્યા કરે તે બધું ને જેવો મારવા જાય છે કે તરત દેવદતે મને અર્પણ કર(૯-૨૬). કહ્યું કે બસ હવે તારી કસોટી થઈ ગઈ. તે તારી વહાલી ચીજ પણ મારાથી વધુ માની નથી. (ઉત્પત્તિ ૨૨મું પ્રકરણ)
(આ ઘટના બિલખાના સગાળશા શેઠના કેલૈયા પુત્રને ખાંડવાની એક સાધુરૂપ પ્રભુએ કરેલી કસોટીના જેવી કસોટી છે.) આની મતલબ સુંદર છે. પરંતુ ઈસ્લાકને બદલે ઈબ્રાહીમે ઘેટો પત્ર, પુષ્પ, ફળ, પાણી જે કાંઈ જોયો અને તેનું દેહનીયાર્પણ કર્યું. એ ભકિતથી આપે તે પ્રયત્નશાળી શ્રેયાર્થી ચીલો ચાલી રહ્યો છે. જો કે ઈસએ પોતે ભકતનું હું પ્રેમથી (સ્વીકારીને) જ પોતાનું બલિદાન આપ્યું. એટલે હવે આરોગું છું. (૯-૨૬) દેવને બલિ આપવાની જરૂર નથી એમ ખ્રિસ્ત પ્રજા માને છે. અને ઈસ્લામી ભાઈઓ તો ઈશ્વરને નિરાકાર માની એ બલિદાન કરતા નથી, છતાંય 'આગેસે ચલી આતી હૈ” ની પેઠે બકરી