________________
અધ્યાય અગીયારમો
૪૩૧
સપડાઈ ને મરાયો જ છે.
(૨) ક. શ્રી કૃષ્ણ આજે બતાવી રહ્યા છે તેમાં પહેલું સ્વરૂપ વિષ્ણુનું હતું, અને બીજું 'મહેશ”ની કલ્પના પુરાણમાં મૂકી છે તે છે.
ખ. બ્રહ્માના સ્વરૂપ વિષે તો સૃષ્ટિબીજ સનાતન છું' એ દશ્ય તો સાક્ષાત અગાઉ આ અધ્યાયના પંદરમા શ્લોકમાં અર્જુન જોઈ ગયેલ છે. ઉપરાંત ભૂતસમૂહ, સર્પો, દેવો, ષિમુનિઓ આદિ દિવ્યભાવવાળાં અનેક સત્ત્વો પણ એ જોઈ ગયેલ છે. પરંતુ જ્યાં લગી અદૂભુતતા હતી, ત્યાં લગી તો ગોઠી, પછી રૌદ્રપણું ન ગોઠયું અને જલ્દી પ્રસન્ન થા એમ કહી એ રૂપ સંક્લવા ઈચ્છયું, અને સાથે સાથે એ પણ પૂછ્યું કે તારું આદિસ્વરૂપ આટલું ભયંકર છે કે અંતિમ ત્યારે એનો જવાબ હવે શ્રીકૃષ્ણગુરુ શો આપે છે તે જોઈએ: कालोऽस्मि लोकक्षयकृतप्रवृद्धो
लोकान् समाहर्तुमिह प्रवृत्तः । ऋतेऽपि त्वां न भविष्यन्ति सर्वे
ડિસ્થિતા પ્રત્યનીષ યોદ્ધાઃ || 3 || तस्मात्त्वमुत्तिष्ठ यशो लमस्व ।
जित्वा शत्रून् भुंक्ष्व राज्यं समृद्धम् । मयैवैते निहताः पूर्वमेव
निमित्तमात्रं भव सव्यसाचिन् ।। ३३ ।। द्रोणं च भीष्मं च जयद्रथ च
कर्ण तथान्यानपि योधवीरान् । मया हतांस्त्वं जहि मा व्यथिष्ठा ।
युद्ध्यस्व जेतासि रणे सपत्नान् ।। ३४ ॥ છું કાલ વાધ્યો જગનાશકારી,
અહીં પ્રવર્યો જગનાશ માટે; તારા વિના નહિ સૌ રહેશે,
આવેલ યોદ્ધા પ્રતિ સૈન્યના જે. (૩૨) માટે હવે તું ઊઠ, રામ કીર્તિ,
શત્રુ જીતી ભોગવ રાજ્ય મોટું;