________________
૪૦
ગીતા દર્શન
ગણાતો હશે. તેઓ જ્ઞાન દ્વારા મોક્ષમાં વધુ માનતા, જ્યારે યોગદર્શને(કે જે સાંગનો જ ઉત્તરાર્ધ ભાગ છે તેણે) સાધના ઉપર વધુ ભાર આપ્યો. ગીતાકાર બન્નેના ધ્યેયને પકડી એ બન્નેનો અને સાથે ઈતર દર્શનનો પણ કેવો સમન્વય સાધે છે તે આપણે અગાઉ જોઈ ગયા છીએ.
પોતે કપિલ છે, એમ કહી ગીતાકાર બે વાતો કહેવા માગે છે : (૧) કપિલમાં મોહેલા સાધકો પોતા ભણી વળે, અને (૨) કપિલની ધૃણા કરનાર સાધકો કપિલમાં પણ પ્રભુ જાણી એની નિંદા, ધૃણા કેતૂહલતાને તજી ઘે.
સર્વે વસમMાનાં વિદ્ધિ મામમૃતોમવમ | एरावतं गजेन्द्राणां नराणां च नराधिपम् ॥ २७ ।। आयुधानामहं वजं धेनूनामस्मि कामधुक् । प्रजनश्चास्मि कंदर्पः सर्पाणामस्मि वासुकिः ॥ २८ ॥ अनंतश्चास्मि नागानां वरुणो यादसामहम् ॥ पितणामर्यमा चास्मि यमः संयमतामहम् ॥ २९ ॥ प्रह्यादश्चास्मि दैत्यानां कालः कलयतामहम् । मृगाणां च मृगेंद्रोऽहं वैनतेयश्च पक्षिणाम् ॥ ३० ॥ पवनः पवतामस्मि रामः शस्त्रमृतामहम् । ज्ञषाणां मकरश्चास्मि स्रोतसामस्मि जाहृवी ॥३१॥ ઉચ્ચ શ્રવા હું અથ્વોમાં, જન્મ્યો જાણ સુઘા સહ; ઐરાવત ગજેન્દ્રોમાં, નરોમાં છું નરાધિપ. ૨૭ શસ્ત્રોમાં તો હું છું વજ, ગાયોમાં કામધેનુ છું; પ્રજાજનક કંદર્પ, હું સર્પોમાં છું વાસુકિ. ૨૮ વરુણ જલવાસીમાં, નાગોમાં શેષનાગ છું; અર્યમા પિત્રીઓમાં હું, યમ નિયામકોમહીં. ૨૯ દૈત્યોમાં હું છું પ્રલાદ, કાળ હું છું જનારનો; સિંહ છું પશુઓમાં હું, પક્ષીઓમાં ગરુડ છું. ૩૦ પાવનોમાં હું વાયુ છું, શસ્ત્રીઓમાં હું રામ છું; મધ્યર છું હું મસ્યોમાં, પ્રવાહોમાં હું જાનવી. ૩૧