SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ બહુબળું થવા લાગ્યાં. યમુનાકિનારે સૂતેલાં વ્રજવાસીએને બૈરાગ્નિએ ઘેર્યા ત્યારે વ્રજવાસીએએ કહ્યું : “અમે મેતથી જરાય ડરતાં નથી પણ આપનાં ચરણકમળથી છૂટાં પડવું અમને ગમતું નથી. માટે પ્રભુ આપનાં નિર્ભય ચરણામાં જ અમને રાખે! અને અમને બચાવે.” કૃપાળુ ભગવાન તરત અગ્નિ પી ગયા. એક વાર વનમાં ગાયા ખૂબ દૂર નીકળી ગઈ હતી અને બલરામ ને શ્રીકૃષ્ણ તેમને સાદ પાડીને પેાતાની પાસે ખેાલાવતા હતા તેવામાં પ્રલ બાસુરના વધથી અસુરામાં શ્રીકૃષ્ણ, બલરામ અને વ્રજ સામે એવા મત્સર ભાવ જાગેલે કે તેથી એમણે ગાચરને આગ લગાડી. જોતજોતામાં આગે ભયંકર રૂપ લીધું. ઝાડ, પશુ, પોંખી ભસ્મીભૂત થવા લાગ્યાં. ગાવાળા યમુનાને પ્રસંગ યાદ કરી ‘શ્રીકૃષ્ણ શરણં મમ' કારતા ભગવાનનું શરણુ ગ્રહી બચાવવા પ્રાર્થના કરવા લાગ્યા. ભગવાન તેમને નિર્ભય થઈ આંખા બંધ કરી સમતારસમાં ડૂબકી મારવા સલાહ આપી, બહુ સારું' કહી ભડભડ ભુળતા અગ્નિ વચ્ચે ગાવાળા જન્મ્યાનમાં મગ્ન બન્યા અને ભગવાન ફરી વાર અગ્નિને પી ગયા. આમ કરી નાગાની પશુતા અને દૈત્યેાની દાનવતા જ રિએ હરી લીધી. અગ્નિપાન કર્યું. પેાતે, ભક્ત વત્સ ઉગારવ!; અગ્નિપાન કર્યું તેમ દૈત્યતા પશુતા હરી, (પા. ૩૮૩) ભગવાનનું શરણ લેતાં જ ગેાવાળાએ નિી ક શાંતિ અનુભવી, સમવના સ્વાદથી તેમાં જે રહીસહી પશુતા કે અસુરતાની ક્ષતિ હતી તે પણ આગળી ગઈ. આ રીતે બન્યા કૃષ્ણ, ગેાપી-ગાપજન-પ્રિય; વ્રજ તજી નો વૈકુંઠ, ગાવ નધરણ સ્વની લાલચે કિવા, ડરથી ઇન્દ્રને યુને; યજ્ઞ તે કરતાં સાચા, ઉપકારી નિમિત્ત તા. (પા. ૩૯૭) ચાહતું જેમનું હિય. (૫. ૩૮૯)
SR No.008083
Book TitleAbhinava Bhagawat Part 2
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1984
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy