SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૯ ફરી ફરીને એવે તા નવે નવ રસ મળી રહે છે કે સાંભળવાથી તૃપ્તિ થતી જ નથી ! તેા પછી રુકિમણીજી સાથે કૃષ્ણના લગ્નમાંના આ રાક્ષસંધિથી ગાંધવિવાહનું ખાસ રહસ્ય હાવું જ જોઈએ. હું આપની પાસે તે જરા વધુ વિગતથી સાંભળવા ઇચ્છું છું. આ સાંભળીને શુકદેવજીએ કહ્યું : “હું; પરીક્ષિતજી! એ લગ્નની પાછળ વિશુદ્ધ પ્રણયને અને નર-નારીની હાર્દિક એકતાને! તેમ જ ભગવાન કૃષ્ણ તથા એમના વડીલ બલરામજીને એવા તા રહસ્યપૂર્ણ અને સજ્જન-ગુઽસ્થના ઇતિહાસ છે કે જે સાંભળવા માત્રથી પણ પરમ પરગજુપણું, વીરત્વ અને ખાનદાનપણાની ત્રિવેણીનેા ભવ્ય પરિચય થયા વિના રહેતા નથી.” રુકિમણીના કૃષ્ણપ્રેમ વસ્થ કદી ન જોયા નજરે પરસ્પર, છે સાંળળ્યાં માત્ર ગુણે ખરેખર; બન્નેય તાયે દિલથી દિલે ભળ્યાં, ત્યાં જાણજો સત્યપ્રણયી—નિસ તા. ૧ અનુષ્ટુપ અનેક આફત આવે, સસાર-સાગરે છતાં; ધીર વીર રહી તે, સુખેથી પાર પામતાં. ર આવાં જોડાં પરે વર્ષો, થતી પ્રભુકૃપા તણી; માક્ષમાગી મને જેથી, તેવાં નિલે પ દંપતી. ૩
SR No.008083
Book TitleAbhinava Bhagawat Part 2
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1984
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy